SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ वच्छेदकनिरुक्तविषयताश्रयवह्न्यभावादिप्रमाविशेष्यत्वादतिव्याप्तिरिति , પૂર્વપક્ષ - અત્યાર સુધીમાં દોષવિષયકજ્ઞાનને પ્રતિબંધક માનતા અને શાયમાનદોષને પ્રતિબંધક માનતા બે પક્ષ જોયા. તેમાં દોષવિષયકજ્ઞાન પ્રતિબંધકતાવાદિમતે અનુમિતિ પ્રતિબંધક યથાર્થજ્ઞાનવિષયતા પ્રતિબંધકમાં રહે છે. તેથી પ્રતિબંધકતાવચ્છેદક વિષયતા બને. હવે જો આવી વિષયતાશ્રયને જ હેત્વાભાસ તેઓ કહે તો આપત્તિ આવે. વન્ત્યાવહ્રદત્તેન હૃદાવગાહિ જ્ઞાન જે છૂંદો વહ્લિમાન્ અનુમિતિ પ્રતિ પ્રતિબંધક છે તેમ વન્દ્ગભાવવહૃત્યુંન ઘટાવગાહિ ભ્રમાત્મક જ્ઞાન પણ પ્રતિબંધક છે. જેમ રજતત્ત્વેન રજતાવગાહિ જ્ઞાન થતાં ઇદં રજતમ્ જ્ઞાન થાય છે તેમ રજતત્વન શુક્યવગાહિ જ્ઞાન પણ ઇદં રજતમ્ ઇત્યાકારક જ થાય. એ જ રીતે પ્રસ્તુતમાં વન્યભાવવહ્રત્યેન હૂંદાવગાહિ કે ઘટાવગાહિ જ્ઞાન વન્યભાવવહ્રદ વિષયક જ કહેવાય. હવે વત્ત્વભાવવહ્રત્યેન ઘટાવગાહિ જ્ઞાન ભ્રમાત્મક હોવા છતાં તે પણ અનુમિતિ પ્રતિ પ્રતિબંધક તો જરૂર બને. (યથાર્થ પદ ન લેવાથી તો ભ્રમ+પ્રમા ઊભયબુદ્ધિ પ્રતિબંધક બને જ.) આમ એ તો નક્કી થયું કે વર્જ્યભાવવહૃદત્યેન હૂંદાવગાહિજ્ઞાન અને વર્ત્યભાવવષ્કૃત્યેન ઘટાવગાહિ જ્ઞાન બે ય અનુમિતિ પ્રતિબંધક બની શકે. કેમકે બેય વત્ત્વભાવવવિષયક જ્ઞાન તો છે જ. હવે વત્ત્વભાવવત્વેન ઘટાવગાહિ જ્ઞાન હોવા છતાં ય અનુમિતિ તો થાય જ છે. એટલે પ્રતિબંધક હોવા છતાં પણ અનુમિતિની આપત્તિ આપી શકાય. હવે વર્ત્યભાવવત્પ્રદત્યુંન ઘટાવગાહિજ્ઞાન વિષય વત્ત્વભાવવહ્રદ વિષયક જ્ઞાન તો છે જ. તેના હોવા ઉપર અનુમિતિની ઇષ્ટાપત્તિ તો કહી શકાય નહિ એટલે તેના વારણ માટે તેમને નિરૂપ્યૂનિરૂપકભાવાપન્ન અર્થાત્ સખંડવિષયતા કહેવી પડશે. એટલે કે વર્જ્યભાવવછૂંદડ્વેન ઘટાવગાહિ જ્ઞાનીય વિષયતા એક અખંડ વિષયતા છે તેથી તેની વિષયતાનો આશ્રય પ્રતિબંધક જ નહિ બને. વર્ધિત્વાવચ્છિન્નવિષયતાનિરૂપિત અભાવત્વાવચ્છિન્ન વિષયતા નિરૂપકÇદત્વાવચ્છિન્નવિષયતાસ્વરૂપ આવી નિરૂપ્ય નિરૂપકભાવાપન્નવિષયતાનો આશ્રય વર્જ્યભાવવાન્ હ્રદ બને. હવે વર્તિત્વન વન્યવગાહિ તે વિષયતા હોય કે ગુજ્રાવગાહિ વિષયતા હોય, અભાવત્વેન અભાવત્વાવગાહિ વિષયતા હોય કે મઠાવગાહિવિષયતા હોય અને હૃદત્વન હ્રદાવગાહિવિષયતા હોય કે ઘટાવગાહિવિષયતા હોય - ગમે તેમ હોય પણ નિરૂપ્ય-નિરૂપકભાવાપન્ન - અર્થાત્ સખંડ વિષયતા હોવી જોઈએ એવી વિષયતાનો આશ્રય દોષ બને. આમ સામાન્ય નિરુક્તિ ♦ (૦૮)
SR No.032159
Book TitleSamanya Nirukti
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2005
Total Pages290
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy