________________
T
E
- - - -- --------- - 1 દોષવિષયકજ્ઞાનવાદિને માનવું જ જોઈએ જેથી વહુન્યભાવવધૂ હૃદત્વેન જો જ ઘટાવગાણિજ્ઞાનીય-અખંડવિષયતાશ્રય વહુન્યભાવવધૂહદ પ્રતિબંધક જ ન બને અને તેથી આ I તેના હોવા ઉપર અનુમિતિની આપત્તિ તો ન જ આપી શકાય કેમકે તે અનુમિતિ પ્રતિ | , પ્રતિબંધક જ હવે તો ન રહ્યો. આમ દોષવિષયકજ્ઞાનવાદિમતમાં જેમ સખંડ વિષયતાના ! એ આશ્રયને જ પ્રતિબંધક કહેવો પડે છે, અર્થાતુ પ્રતિબંધકતાવચ્છેદકીભૂતવિષયતાશ્રયને જ ! બ પ્રતિબંધક કહેવો પડે છે તેમ જ્ઞાયમાનદોષને પ્રતિબંધક કહેનારાને પણ તેવી સખંડવિષયતા છે જ માનવી જ પડશે. અર્થાત્ સખંડવિષયતા અથવા જો આ વિષયતાવત્ત્વને સંબંધ બનાવી 11 દઈએ તો તાદશ સંબંધથી જ્ઞાન વિશિષ્ટ દોષ પ્રતિબંધક વિષય એ જ દોષને પ્રતિબંધક || ( કહેવો પડશે. અર્થાત્ સખંડ વિષયનારત્વેનૈવ દોષને પ્રતિબંધક કહેવો પડશે. જો તેમ ન | કહે તો વહુન્યભાવવધૂહૂદવેન કે હદવૃત્તિત્વવિશિષ્ટ વહુન્યભાવત્વેને ઘટાવગાણિજ્ઞાન એ |
પ્રતિબંધક ન બને કેમકે તેઓ તો જ્ઞાયમાન દોષને પ્રતિબંધક કહે છે જ્યારે અહીં તો દોષ છે જ્ઞાયમાન નથી, ઘટ જ્ઞાયમાન છે. આમ વહુન્યભાવવા દોષપ્રકારક જ્ઞાન હોવા છતાં તે છે હવે તે પ્રતિબંધક ન બને એટલે અનુમિતિની આપત્તિ આવે. પ્રતિબંધક હોવા છતાં તે જ અનુમિતિને ઈષ્ટાપત્તિ તો કહેવાય નહિ. એટલે આ આપત્તિ દૂર કરવા જ A અખંડવિષયતાવત્વેન દોષને તેઓ પ્રતિબંધક જ ન કહી શકે તેવું કરવું જોઈએ. અને તે ન
માટે સખંડ વિષયતા તેમણે માનવી જ રહી. અર્થાત્ વહુન્યભાવવધૂહૂદવેન અખંડ ) 1 વિષયતાત્વેન દોષ પ્રતિબંધક જ ન બને પણ વહ્નિત્વાવચ્છિન્નવિષયતાનિરૂપિત | | હૂદત્વાતચ્છિન્નાવિષયતા નિરૂપિત અભાવત્નાવચ્છિન્ન જે વિષયતા, I ઈ તાદશવિષયતાવત્વેન દોષને પ્રતિબંધક કહેવો જોઈએ. (આવી વિષયતા ભ્રમ- A પ્રમાસાધારણ બને.)
હવે આમ થવા છતાં પણ તેમને આપત્તિ ઊભી રહે છે. પર્વતો વદ્ધિમાનું ધૂમાડુ સ્થળે . | સદ્ધતુ દુષ્ટ બની જાય છે. જુઓ. વહિવાવચ્છિન્ન વિષયતા નિરૂપિત-અભાવત્નાવચ્છિન્ન આ વિષયતાવત્વેન વન્યભાવ તેમના હિસાબે પ્રતિબંધક બને. આવા
વહુન્યભાવરૂપ પ્રતિબંધક પ્રકારકજ્ઞાન તે વહુન્યભાવવાનું ધૂમ: એવુ બને. તેની વિષયતા || ધૂમમાં જતાં સતુ દુષ્ટ બની જાય.
गादाधरी : यद्रूपावच्छिन्नविषयतासामान्यं प्रकृतानुमितिप्रतिबन्धकतावच्छेदकं तद्रूपविशिष्टप्रकारकप्रमाविशेष्यत्वमेव विवक्षणीयम् । हृदो। वह्निमान् धूमादित्यादौ च तादृशं रूपं हृदविशिष्टवल्यभावत्वादिकं, हृदे ।। A સામાન્ય વિરક્તિ , (૯)
G J