________________
1 2 2 1 0 0 2
1 1 R. આ રીતે વિશિષ્ટયાઘટિતત્વનો નિવેશ કરવા પર કોઈ આપત્તિ ન હોવાથી ન . સામજસ્ય આવી જાય છે માટે તે જ બરોબર છે. જ્ઞાનવૈશિસ્યાનવચ્છિન્નત્વનો નિવેશ It [ કરીને સ્વરૂપ સં.રૂપ અવચ્છેદકતા માની લેવાથી વિરોધ-અસાધારણમાં અવ્યાપ્તિ ઊભી જ રહે છે.
આટલી ચર્ચા બાદ નક્કી થયું કે અનતિરિક્તવૃત્તિત્વ રૂપ અવચ્છેદકતા જ માનવી ન જોઈએ.
गादाधरी : नन्वनतिरिक्तवृत्तित्वरूपावच्छेदकत्वनिवेशेऽपि व्यभिचारादिघटितपदार्थान्तरेऽतिव्याप्तिस्तिद्वषयक त्वस्यापि प्रतिबन्धकतानतिरिक्तवृत्तित्वादत आह विशेषणीयञ्चेति ।
दीधिति : विशेषणीयञ्च तादृशविशिष्टान्तराघटितत्वेन ।
गादाधरी : तादृशलक्षणमितिशेषः । तादृशविशिष्टेति । अनुमिति- ।। प्रतिबन्धकतायां यदूपावच्छिन्नविषयकत्वमवच्छेदकं तद्रूपावच्छिन्नेत्यर्थः ।।
પ્રશ્ન - અનતિરિક્તવૃત્તિત્વરૂપ અવચ્છેદકતાનો નિવેશ કરવા છતાં ય) U વ્યભિચારઘટિત મેયત્વવિશિષ્ટવ્યભિચારમાં અતિવ્યાપ્તિ આવે. મેયત્વવિશિષ્ટવ્યભિચાર
એ અલક્ષ્ય છે છતાં ય ત્યાં પ્રતિબંધકતાનતિરિક્તવૃત્તિત્વરૂપ અવચ્છેદકત્વ રહે છે એટલે
અતિવ્યાપ્તિ તો છે જ. એ જ રીતે મેયત્વવિશિષ્ટબાધાદિમાં અતિવ્યાપ્તિ સમજવી. ૧ 11. ઉત્તરઃ એને દૂર કરવા કહ્યું કે વિશિષ્ટાન્તરાઘટિતત્ત્વનો નિવેશ કરી લેવો. વ્યભિચાર તો | એ વિશિષ્ટ (સાધ્યાભાવવવૃત્તિત્વવિશિષ્ટો વ્યભિચાર:) અને મેયત્વવિશિષ્ટવ્યભિચાર એT 1 વ્યભિચાર રૂપ વિશિષ્ટાન્તરથી ઘટિત જ છે માટે તેમાં લક્ષણ અતિવ્યાપ્ત ન થાય. || . ઉપર આપણે વિશિષ્ટ-અન્તર અને અઘટિતનો પરિષ્કાર જોઈ ગયા છીએ. અહીં પણ આ છે તે જ કહે છે. અને સાથે સાથે પદવ્યાવૃત્તિ પણ બતાવે છે. તાદશવિશિષ્ટ એટલે આ અનુમિતિપ્રતિબંધક્તાનતિરિક્તવૃત્તિ-વિષયતાવચ્છેદક.
गादाधरी : व्यभिचारत्वाद्यवच्छिन्नस्य व्यभिचारत्वादिरूपतादृश-M रूपावच्छिन्नघटितत्वादसम्भव इत्यतोऽन्तरेति ।
પ્રશ્ન : વિશિષ્ટાઘટિત એટલું જ કહે તો શું વાંધો? કેમકે વ્યભિચાર રૂપ વિશિષ્ટથી ) E - સામાન્ય વિરક્તિ ૦ (૧૧૮) RAJ