________________
= = = = = 1 1 કરવી જોઈએ. આમ થતાં પાષાણમયત્વવત્પર્વત સ્થલીય અતિવ્યાપ્તિ પણ દૂર થઈ જાય . છે માટે નિર્દષ્ટ એવી સ્વ.સંબંધરૂપ અવચ્છેદકતા જ લાઘવાત્ માનવી જોઈએ.
गादाधरी : पक्षवृत्तित्वाघटितविशिष्टस्यैवासाधारण्यादिरूपताया | "विरोधोऽपि फलतः प्रतिरोध एव तदन्यत्वेन वा विरोधि विशेषणीयमिति'
पंक्तिव्याख्यानावसरे सम्पादनीयत्वात् । | ઉત્તર પક્ષ : પક્ષવૃત્તિત્વઘટિત અમે વિરોધ-અસાધારણનું લક્ષણ જ નથી માનતાં.
અને તેથી તેમાં વિશિષ્ટદ્વયાઘટિતત્વ આવી જવાથી અવ્યાપ્તિ નથી રહેતી. આ પૂર્વપક્ષ ઃ અમે તમને પહેલાં જ કહ્યું છે કે વિરોધ-અસાધારણનું સ્વરૂપ જો બ. ' હેતુનિષ્ટસાધ્યવ્યાપકીભૂતાભાવપ્રતિયોગિત્વમાત્ર જ કહેશો તો તે અપ્રતિબંધકજ્ઞાનસાધારણ હોવાથી અનતિરિક્તવૃત્તિત્વરૂપ અવિચ્છેદકતા ન મળે. હવે જો તમે તેવું જો વિલક્ષણસ્વરૂપ નહિ જ માનો તો તમને અનતિરિક્તવૃત્તિજ્વરૂપ અવચ્છેદકતા ત્યાં નહિ) મળે એટલે તત્વયુક્ત અવ્યાપ્તિનું શું કરશો ?
ઉત્તરપક્ષ વિરોધી પાનતઃ પ્રતિરોધઃ વિ એવી સવ્યભિચાર ગ્રન્થની છે. પંક્તિનું વ્યાખ્યાન કરતાં કરતાં ત્યાં જે હકિકતનું સંપાદન કર્યું છે તેનાથી જ અમે 1 ઉતાપત્તિ દૂર કરશું. ત્યાં કહ્યું છે કે યથો વિશિષ્ટતયાદિત-f1
यदूपावच्छिन्नविषयकनिश्चयत्वव्यापकः प्रकृतानुमिति-अप्रतिबंधकत्वपक्षधर्मिकहेतुमत्ताज्ञानकालीनत्व एतदुभयाभावः तदूपरूपवत्वमेव દેત્વામસિંā હવે પ્રસ્તુતમાં જો વિરોધનિશ્ચય પક્ષવૃત્તિત્વવિશિષ્ટ હેતુનિષ્ઠસાધ્યવ્યાપકીભૂતાભાવપ્રતિયોગિત્વ જ્ઞાનાત્મક હોય તો ત્યાં તે તો અનુમિતિ એ પ્રતિબંધક બની જ જાય એટલે ત્યાં પક્ષધર્મિકહેતમત્તાશાન હોવા છતાં , A પ્રકૃતાનુમિત્યપ્રતબંધકત્વ ન મળે એટલે ઉભયાભાવ રહી જતાં તાદશવિરોધનિશ્ચયત્વ- A
વ્યાપક તે ઉભયાભાવ બની ગયો એટલે લક્ષણ સમન્વય થઈ ગયો. ન હવે જયારે પક્ષવૃત્તિત્વવિશિષ્ટનિશ્ચયકાલીન હેતુ નિષ્ઠસાધ્યવ્યાપકીભૂતાભાવ 1
પ્રતિયોગિત્વ નિશ્ચય ન મળે ત્યારે તે અનુમિતિપ્રતિબંધક ન બનવાથી તેમાં જ ] અનુમિત્યપ્રતિબંધકત્વ હોવા છતાં ત્યાં પક્ષધર્મિકહેતમત્તાજ્ઞાનનો અભાવ છે માટે LI
ઊભયાભાવ રહી જતાં તે વિરોધનિશ્ચયત્વવ્યાપક બની જ ગયો. આથી તદ્રુપાવચ્છિન્નએ વિરોધ એ દોષ બની જતાં લક્ષણ સમન્વય થઈ જાય છે. મન
સામાન્ય વિરક્તિ , (૧૧) SAJ
મા
:
- -