________________
तादृशातिप्रसङ्गवारणे पुनरसम्भवः, वह्न्न्यभावत्वादिना घटाद्यवगाहिनो वह्न्न्यभाववान् ह्रद इति ज्ञानस्यापि प्रतिबन्धकतया तत्साधारण्यानुरोधेन वह्नित्वावच्छिन्नप्रकारतानिरूपिताभावत्वावच्छिन्नप्रकारतानिरूपित
हूदत्वावच्छिन्नविशेष्यताकनिश्चयत्वेनैव प्रतिबन्धकताया वाच्यतया
वह्न्न्यभावविशिष्टहूदत्वावच्छिन्नविषयतायास्तादृशप्रकारतानिरूपित
हृदत्वावच्छिन्नविषयतात्वेनाऽवच्छेदकत्वेऽपि अप्रामाण्यज्ञानाभावादि
विशिष्टहृदत्वावच्छिन्नविषयताकनिश्चयत्वस्याऽवच्छेदकतापर्याप्त्यनधिकरणत्वादतस्तृतीयाया अनतिरिक्तवृत्तित्वरूपावच्छेदकत्वं स्फुटयति अवच्छेदकत्वं चेति ।
दीधिति : अवच्छेदकत्वं चेहाऽनतिरिक्तवृत्तित्वम् । ગાલાધરી : રૂ નક્ષળે। યાં સપ્તમ્યર્થ:।
‘યાદૃશવિશિષ્ટાવચ્છિન્નત્વ' યદ્વિષયકત્વનો અર્થ કર્યા બાદ ‘અવચ્છેદકતા’ અનતિરિક્તવૃત્તિત્વરૂપ લેવી જોઈએ એમ ગદાધરે તો કહી દીધું પણ તે જ હકીકત દીષિતિકાર હવે કહે છે તેની અવતરણિકા કરવા દ્વારા ગદાધર એ બતાવી દે છે કે આ વિવક્ષામાં પણ અવચ્છેદકત્વ સ્વરૂપ સં. રૂપ કે ‘પર્યાપ્ત્યા’ લઈ શકાય નહિ.
વર્જ્યભાવવાન્ પ્રદઃ જ્ઞાનીય વિષયકતા કેવળ વત્ત્વભાવમાં પણ છે અને ત્યાં પ્રતિબંધકતા પણ છે તો વસ્ત્યભાવત્વવિશિષ્ટ વર્જ્યભાવવિષયકત્વ અનુમિતિ પ્રતિબંધકતાવચ્છેદક છે માટે વન્યભાવત્વવિશિષ્ટ વક્ત્યભાવ દોષ બનતાં અતિવ્યાપ્તિ આવે આને દૂર કરવા જો અવચ્છેદકતાનું પર્યાપ્ત્યા અધિકરણ લેવાનું કહેશો તો યદ્યપિ અહીં તો અતિવ્યાપ્તિ દૂર થશે પણ વન્યભાવડ્વેન ઘટાવગાહિ (ભ્રમ પ્રમા સાધારણજ્ઞાનને પ્રતિબંધક બનાવવા માટે અખંડ વિષયતાનું અનુસરણ કરવું પડે છે. અને તેથી ઘટપટાદિ પણ વિષયો બની જાય છે. અને તેથી અવ.તાનું પર્યાપ્ત્યા અધિક વર્જ્યભાવવધહૂદ ન બનતાં અસંભવ દોષ આવે.) હૃદત્યુંન મઠાવગાહિ ભ્રમાત્મક નિશ્ચય પ્રતિબંધક નહિ બને કેમકે પ્રતિબંધકતાવચ્છેદકતાનું પર્યાપ્ત્યા અધિકરણ વહ્નિ અભાવ છૂંદ માત્ર નથી. પણ ઘટ-પટાદ પણ છે. અર્થાત્ અવચ્છેદકતાનું પર્યાપ્ત્યા
સામાન્ય નિરુક્તિ (૮૯)