________________
- -- -- -- - -- -- - -- | મૂકેલું છે. આ ઉત્તર પક્ષ - વારૂ, અમે “ભ્રમ' પદને ભ્રમનિશ્ચય સાધારણ કહીશું. " गादाधरी : उक्तव्याख्यानेऽनतिरिक्तवृत्तित्वमेवाऽवच्छेदकत्वं
विवक्षणीयम् । विशेषणीभूतवल्यभावाद्यविषयके शुद्धहूदत्वादिना ।) " हृदादिविषयकज्ञाने वयभावविशिष्टहूदत्वाद्यवच्छिन्नविलक्षणविषयता-"
निरूपकत्वस्याऽसत्त्वेनोक्तासम्भवाऽनवकाशात् । तथा च केवलवल्य" भावत्वावच्छिन्नविषयकत्वस्य प्रतिबन्धकतातिरिक्तवृत्तित्वान्नातिप्रसङ्ग । રૂત્યર્થ..
હવે જ્યારે યષિયકત્વનો અર્થ યાદશવિશિષ્ટવિષયકત્વ અમે કર્યો ત્યારે આ જ વ્યાખ્યાનમાં તો અનતિરિક્તવૃત્તિત્વરૂપ જ અવચ્છેદકતા લેવી. તેમ થતાં “વિશિષ્ટ છે H શુદ્ધાત્કાતિરિચ્યતે' ન્યાય લઈને જે અસંભવ દોષ આપેલો તે હવે નહિ રહે. કેમકે શુદ્ધ 1
હૃદ જ્ઞાનમાં યહૂપાવચ્છિન્નવિશિષ્ટ-વિષયકત્વ જ નથી. તે તો વહુન્યભાવવધૂહૂદજ્ઞાનમાં Hી જ છે કેમકે વન્યભાવવિશિષ્ટહૂદતાવચ્છિન્નવહુન્યભાવવઠ્ઠદવિષયકત્વ તો . I વન્યભાવવદજ્ઞાનમાં જ છે અને શુદ્ધહૂદમાં તો હૃદ–ાવચ્છિન્નવિષયકત્વ જે જ્ઞાનમાં [] છે તેમાં જ પ્રતિબંધકતા છે જ. અર્થાત્ તદિતર કોઈ જ્ઞાનમાં પ્રતિબંધકતા નથી રહેતી | ય એટલે વન્યભાવવધૂહૂદવિષયકત્વનિષ્ઠ પ્રતિબંધકતાવચ્છેદકતા એ અનતિરિક્તવૃત્તિત્વમ રૂપ બની ગઈ.
વળી, સ્વરૂપ સં. રૂ૫. અવચ્છેદકતા લઈને કેવળ વહુન્યભાવમાં લક્ષણની | T અતિવ્યાપ્તિ આપેલી તે પણ હવે નથી સંભવતી કેમકે વન્યભાવવિષયકત્વ એST
પ્રતિબંધકતાતિરિક્તવૃત્તિ બનવાથી પ્રતિબંધકતાનતિરિક્તવૃત્તિસ્વરૂપ અવચ્છેદકત્વ તેમાં નથી માટે તાદશવિષયકત્વવિશિષ્ટ જ્ઞાનીય વિષય પદથી ન પકડાય એટલે તેમાં લક્ષણ ની અતિવ્યાપ્તિ પણ ન આવે.
गादाधरी : ननु स्वरूपसम्बन्धरूपाऽवच्छेदकत्वनिवेशेऽयमेवाऽतिप्रसङ्गो दुर्वारः, अप्रामाण्यज्ञानाभावविशिष्टयद्रूपावच्छिन्नविषयकनिश्चयत्वं । | प्रतिबन्धकतावच्छेदकतापर्याप्त्यधिकरणमित्येतादृशविवक्षया |
T
જ સામાન્ય નિરુક્તિ • (૮૮) રનન J