________________
- - - - - 3 A દોષપ્રકારક વન્યભાવવાનુપર્વતવિશિષ્ટો ધૂમઃ એવું જ્ઞાન બને. તેની વિશેષ્યતા ધૂમમાં .
જતાં તે દુષ્ટ બની જાય ને ? || ઉત્તર - ના, વન્યભાવવાનું પર્વતઃ એવું વિશિષ્ટ જ્ઞાન જ અપ્રસિદ્ધ છે એટલે તેમાં ! મ તદીયવિષયતા રહી શકતી જ નથી. આમ અતિવ્યાપ્તિ સંભવતી નથી. ત્રીજું લક્ષણ પણ આ ન આ જ રીતે પરિષ્કાર કરવા યોગ્ય છે. ___ गादाधरी : यद्यपि अस्य दुष्टहेतुलक्षणत्वे ज्ञायमानदोषप्रतिबन्धकतामतानाश्रयणेऽपि तद्रूपावच्छिन्नपक्षसाध्यहेतुकानुमितिप्रतिबन्धकप्रमाविषयतद्धतुतावच्छेदकवत्त्वं तद्रूपावच्छिन्नपक्षसाध्यहेतुकस्थले तेनैव । रूपेण दुष्टत्वमित्यर्थकतामुपगम्य यथार्थपदसार्थक्यमुपपादयितुं शक्यते।।। तथापि दुष्टस्य दोषधटितत्वानुरोधेन तन्मतमवलम्ब्य षष्ठीसमास आदृत। રૂતિ | ગદાધર કહે છે કે ૩ ય લક્ષણોને દુષ્ટ હેતુના લક્ષણ કહેવા હોય તો તે માટે છે
જ્ઞાયમાનદોષને પ્રતિબંધક માનવાની જરૂર નથી. અર્થાત્ દોષ વિષયક જ્ઞાનને જ આ જ પ્રતિબંધક માનવાથી પણ ૩ ય લક્ષણો દુષ્ટોતના બની શકે છે. અનુમિતિકારણીભૂતા- જ [1 ભાવપ્રતિયોગિયથાર્થજ્ઞાનવિષયવહેતતાવચ્છેદકવતં દુષ્ટહેતુત્વે એમ કહી શકાય છે. હવે fl ' અહીં જો યથાર્થ પદ ન કહીએ તો ભ્રમાત્મક જ્ઞાનવિષયતા સદ્ધતુમાં આવી જાય એટલે
અતિવ્યાપ્તિ આવે તેના વારણ માટે યથાર્થ પદ પણ સાર્થક બની જાય. અર્થાત્ પર્વતો , વઢામાન્ ધૂમાત્ સ્થળે યદ્યપિ વન્યભાવવાનું પર્વત અપ્રસિદ્ધ છે પણ ‘
વન્યભાવવાનું કે આ પર્વતો ધૂમક્ષ એવું સમૂહાલ. જ્ઞાન તો થઈ શકે જ છે. આ જ્ઞાન વિષયતદ્ધતુતાવચ્છેદકવત્વ | ધૂમમાં જતાં સદ્ધતુ દુષ્ટ બની જાય. એને દૂર કરવા “યથાર્થ” પદ આપવું જ જોઈએ. ! છે આમ દોષવિષયકજ્ઞાનને પણ પ્રતિબંધક તરીકે લઈએ તો ય “યથાર્થ પદની મ. એ સાર્થકતા તો થાય છે પણ છતાં ય તેમ ન કરતા જ્ઞાયમાનદોષ'ને પ્રતિબંધક તરીકે ગણીને એ A તેમ કર્યું છે તેનું કારણ એ છે કે દોષવિષયકજ્ઞાનને લઈને યથાર્થ પદની સાર્થકતા છતાં છે જ દુષ્ટ હેતુનું લક્ષણ દોષ ઘટિત નથી બનતું. વસ્તુતઃ દુષ્ટનું લક્ષણ એટલે દોષવિષયનું લક્ષણ ? I અને તેથી તે દોષઘટિત તો હોવું જ જોઈએ. આમ દુષ્ટનું દોષ ઘટિત લક્ષણ પ્રાપ્ત કરવા | માટે જ્ઞાયમાનદોષનું પ્રતિબંધકત્વેને અનુસરણ કર્યું છે અને તેના દ્વારા યથાર્થપદની |
સાર્થકતા કરી. LET - સામાન્ય નિરતિ ૦ (૮૧) -- J