SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ત્તિવૃત્તિ તનૂપાાિં રોષઃ । આમ અહીં નિશ્ચયનું વિશેષણ શૂન્યાન્ત બનાવશું. હવે જ્ઞાતિમાનું વદ્યમાવવાન્ ને લઈને અસંભવ દોષ તો વક્ષ્યમાવવાન્ માં નહિ આવે. વક્ષ્યમાવવત્નાવચ્છિન્ન વદ્યમાવવન્દ્વન્દ્વ એમાં યાદવિશિષ્ટ એટલે વહ્નિત્વાવચ્છિન્ન વહ્નિ, અભાવત્વાવચ્છિન્ન અભાવ, હૃદત્વાવચ્છિન્નÇદની ઘટકતા છે. એટલે વન્યભાવવદ્ન-દાવચ્છિન્ન વન્યભાવવછૂંદ એ નિશ્ચય જ તેમાં રહેલી તે તે વિષયતાથી ભિન્ન વિષયતાથી શૂન્ય છે. પણ જ્ઞાતિમાનું વસ્યમાવવાન્ નિશ્ચય એ તો તાદેશ ભિન્ન જ્ઞાતિાવન્ત્રિ વિષયનાથી શૂન્ય નથી માટે તે નિશ્ચય જ ન પકડાય અને તેથી લક્ષણમાં અસંભવ દોષ ન આવે. गादाधरी : इत्यपि न सत् तथा सति हृदो जात्यभाववानित्यादिस्थलीयबाधादेरेव दुःसंग्रहत्वात् । जातित्वादिना हूदत्वादिरूपधर्मितावच्छेदकावगाहिनो जातिमान् जातिमानित्यादिज्ञानस्य जातित्वाद्यवच्छिन्नहूदत्वादिनिष्ठधर्मितावच्छेदकतारूपविषयताया निरुक्तविषयताभिन्नत्वविरहेण तादृशज्ञानस्यानुमित्यप्रतिबन्धकस्य शून्यत्वान्तेनावारणात् । પૂર્વપક્ષ - આમ કહો તો તે પણ બરોબર નથી. તેમ થતાં છૂંદો જાત્યભાવવાન્ સ્થળે બાધાદિનો અસંગ્રહ થઈ જવાની આપત્તિ આવે. જુઓ. આ અનુમિતિ સામે હૂતો નાતિમાન્ એ બાધ દોષ બને. હવે જ્ઞાતિમ ત્વાાિ જ્ઞાતિમદ્રુપ દોષ બને જ છે, જે હવે નહિ બને. કેમકે અહીં હૃદનું અમે હૃદત્યેન અવગાહન ન કરતાં નાતિત્વન દુત્વન અવગાહન કરશું અને તેથી તેનો આકાર જ્ઞાતિમાન્ બની જશે. હવે જ્ઞાતિમત્વત્નાવાિમાં લક્ષણ સંગમનીય છે એટલે તેમાં રહેલી તે તે વિષયતાથી ભિન્ન વિષયતા શૂન્ય નિશ્ચય હોવો જોઈએ. જ્ઞાતિમાનું જ્ઞાતિમાનું નિશ્ચય પણ ભિન્ન વિષયતાથી શૂન્ય છે જ એટલે તે નિશ્ચય પકડી શકાય એમાં વિષયકત્વ છે પણ ત્યાં અનુમિતિ પ્રતિબંધકતા નથી એટલે તે વિષયકત્વ તાદશપ્રતિબંધકતા અનિતિરિક્તવૃત્તિ ન બન્યું. એથી લક્ષણ જતાં નાતિમવત્વાાિ દોષ ન બનતાં અવ્યાપ્તિ આવી. સામાન્ય નિક્તિ ૭ (૯)
SR No.032159
Book TitleSamanya Nirukti
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2005
Total Pages290
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy