________________
2 - - - - - H વિષયિતા તો અભિન્ન જ છે એટલે એક વિષયિતા એ ઊભયાભાવમાં પ્રયોજક બની તો Fri તિદભિન્ન શુદ્ધનિશ્ચયવિષયિતા પણ બની જ જાય. આમ પાષાણમયત્વવત્પર્વતનિશ્ચય : વિષયિતા સામાન્ય ઊભયાભાવમાં પ્રયોજક બની જાય એટલે અતિવ્યાપ્તિ દુર્વાર છે. ]
હવે “અનુમિતિસામાન્ય' પદનો નિવેશ કરીએ તો આ અતિવ્યાપ્તિ નથી રહેતી. તે કેમકે શુદ્ધ એવા પાષાણમયત્વવત્પર્વત નિશ્ચયોત્તરભાયમાનાનુમિતિમાં પર્વતો વદ્ધિમાનું છે A અનુમિતિ પણ આવી જાય અને તેથી તેમાં ઊભયાભાવ ન જ મળે એટલે ઊભયાભાવ H. P પ્રયોજક બનતાં તેમાં અતિવ્યાપ્તિ સંભવે નહિ.
गादाधरी : हृदो वयभाववानित्यादिहुदादिविषयकनिश्चयानन्तरो-1 त्पन्नघटाद्यनुमितौ विरोधिविषयिताप्रयुक्तोभयाभावसत्वात् केवलहदादावतिव्याप्तिरतः सामान्यपदं पूरितम् । तथा सति हुदादिनिश्चयानन्तरोत्पन्नानुमितिसामान्यान्तर्गतायां हूद इत्यादिनिश्चयानन्तरजात "हृदो वह्निमान् | वह्निव्याप्यधूमवांश्चे"त्याद्यनुमितौ विरोधिविषयिताप्रयुक्ततादृशोभयाभावसत्त्वान्नातिव्याप्तिः।
હવે જો માત્ર અનુમિતિ પદ કહે અર્થાત્ અનુમિતિસામાન્ય ન કહે તો ફરી તે જ આપત્તિ આવે. ક્વો વચમાવવાન ઈત્યાદિ હ્રદાદિવિષયકનિશ્ચયોત્તર ઘટાદિ મ. અનુમિતિમાં વિરોધિવિષયિતાપ્રયુક્ત ઊભયાભાવ રહે છે એટલે કેવળ હૃદમાં અતિવ્યાપ્તિ આવે. હવે “સામાન્ય' પદનો નિવેશ કરવાથી કેવળ દૂર એવા નિશ્ચયોત્તર તો ફૂલો વદ્વિષાર્ અનુમિતિ પણ થાય અને તેથી તેમાં તો ઊભયભાવ ન મળે એટલે એ છે અતિવ્યાપ્તિ દૂર થઈ જાય છે. ___गादाधरी : हृदत्वादिना वल्यभावविशिष्टहूदादिविषयकनिश्चया-M । नन्तरमुक्त समूहालम्बनानुमित्युत्पत्त्या तादृशविशिष्टस्यापि | दोषत्वानुपपत्तिरतो यत्पदं यदूपावच्छिन्नपरतयोपवर्णितम् । ।
યદ્વિષયકનિશ્ચયમાં થતું પદ યહૂપાવચ્છિન્નપરક કહ્યું છે જો તેમ ન કહેત તો હૃદત્વનાબ વન્યભાવવિશિષ્ટહૂદાદિવિષયકનિશ્ચયોત્તર ડૂતો વહ્નિમાન વદ્વિવ્યાપ્યધૂમવાંશ
અનુમિતિ ઉત્પન્ન થાય અને તેમાં ઊભયાભાવ ન મળતાં વન્યભાવવધૂદમાં લક્ષણની LET-સામાન્ય નિરતિ ૦ (૧૭) - - - 4