________________
- - - - - - - - - [ ] |न्तर्गतायां हूद इत्यादिज्ञानीयविषयितायामुभयाभावप्रयोजकत्वासत्त्वा-। दतिव्याप्तेरनवकाशादिति वाच्यम्,
પૂર્વપક્ષ : અરે ! આ અતિવ્યાપ્તિ યહૂપાવચ્છિન્ન વિષયકનિશ્ચયવિષયિતા[H સામાન્ય પ્રયુક્તત્વ ઊભયાભાવમાં લેવાનું કહેવાથી પણ દૂર થઈ જાય છે પછી 1 અનુમિતિસામાન્યપદની શી જરૂર છે?
વિશિષ્ટાન્તર્ગતવહુન્યભાવવાવચ્છિન્નવિષયિતા જેમ વહુ ભાવવધવા-ઈ A વચ્છિન્નનિશ્ચયવિષયિતા રૂપ બને તેમ શુદ્ધવહુન્યભાવત્નાવચ્છિન્નવિષયિતા પણ છે જ વહુન્યભાવવાવચ્છિન્ના છે જ. આમ વિષયિતા સામાન્યમાં તે વહુન્યભાવવાવચ્છિન્ના 1 વિષયિતા પણ આવી જાય. અને એ તો ઊભયાભાવમાં પ્રયોજક નથી જ એટલે તે 1. વન્યભાવવિષયિતા સામાન્ય પ્રયુક્ત ઊભયાભાવ ન બનતાં અતિવ્યાપ્તિ ન આવે. વન્યભાવવધૂદતાવચ્છિન્ના વિષયિતા જ તેવી બનતાં તેમાં લક્ષણ સંગતિ થઈ જાય. 1
गादाधरी : पाषाणमयो न वह्निमानितिज्ञानसहितस्य पर्वतः।। पाषाणमय इति ज्ञानस्य पर्वतो वह्निमानितिज्ञानप्रतिबन्धकतया ज्ञानभेदेन विषयिताभेदाभावात् पाषाणमयत्वविशिष्टपर्वतादिविषयितासामान्यस्यैव ।। । उभयाभावप्रयोजकत्वात् पाषाणमयत्वविशिष्टपर्वतादावतिव्याप्ते-॥ "दुरित्वात् । ૪ ઉત્તરપક્ષ યદ્યપિ એમ કહેવાથી અતિવ્યાપ્તિ દૂર થઈ જાય પણ પર્વતો વઢિમાના ન ધૂમાન્ સ્થળે પાષાણમયત્વવત્પર્વત દોષ બની જતાં અહીં અતિવ્યાપ્તિ આવે.
જુઓ પાષાનિયત્વ વ્યાપ વચગાવઃ એવા નિશ્ચયકાળમાં || ય પાષાણમયત્વવાનું પર્વતઃ નિશ્ચય થાય. હવે પાષાણમયત્વવાનું પર્વતઃ નિશ્ચય ઉત્તર A પર્વતો વદ્ધિમાન અનુમિતિ થઈ શકે જ નહિ અને તેથી જે અનુમિતિ થાય તે બધામાં છે A ઊભયાભાવ રહે એટલે તેનો પ્રયોજક પાષાણમયત્વવાનું પર્વતરૂપ ન. નિશ્ચયવિશિષ્ટનિશ્ચયવિષયિતા બની જાય. આમ અહીં તમે એમ કદાચ કહો કે નહિ, શુદ્ધ પાષાણમયત્વવતુપર્વત નિશ્ચયવિષયિતા પણ વિષયિતા સામાન્યાન્તર્ગત છે એટલે તે તો || ઊભયાભાવ પ્રયોજક નથી જ. એની સામે અમે કહીશું કે ભલે જ્ઞાન ભિન્ન ભિન્ન હોય ! J (એક નિશ્ચયવિશિષ્ટનિશ્ચયાત્મક અને બીજું શુદ્ધનિશ્ચયાત્મક) પણ બે ય માં રહેલી છે.
- - - સામાન્ય નિરતિ : (૧૦૬) - -
|