________________
-
-
-
વન્યભાવવત્ હૃદમાં જતાં વન્યભાવવતહૃદ દોષ બન્યો પણ “ધૂમ હેતુ તો દુષ્ટ ન. બન્યો.
આમ બાધાદિ સ્થળમાં તો હેતુમાં દુષ્ટહેતુનું લક્ષણ અવ્યાપ્ત પણ થાય છે. |
અર્થાત્ દુષ્ટહેતુનું જો આ લક્ષણ હોય તો દોષમાં પણ તે જતાં અતિવ્યાપ્ત થાય છે. | અને બાધાદિસ્થળમાં દોષમાં ચાલી જતાં અને હેતુમાં ન જતાં અવ્યાપ્તિ પણ થાય છે. H પ્રશ્ન - ના, લક્ષણમાં જે અવ્યાપ્તિ આવે છે તેને અમે આ રીતે દૂર કરશું. H.
વચમાવવાનું ફૂઃ ધૂમ એવું સમૂહાલંબન જ્ઞાન પ્રતિબંધક કહીશું હવે યથાર્થજ્ઞાનીયા , આ વિષયતા ધૂમ પર આવી જતાં અર્થાત્ લક્ષણ ધૂમમાં પણ આવી જતાં ધૂમ દુષ્ટહેતુ બની છે જશે. આમ લક્ષણની અવ્યાપ્તિ નહિ રહે.
ઉત્તર - નહિ, એમ કહો તો તો વચમાવવાનું ફૂલ પટ એવા સમૂહાલંબન H જ્ઞાનની તાદશ વિષયતા ઘટમાં પણ આવી જતાં ઘટમાં ય લક્ષણ અતિવ્યાપ્ત થઈ જાય. II ય એટલે તેના વારણ માટે અનુમિતિકારણભૂતાભાવપ્રતિયોગી = અનુમિતિપ્રતિબંધકજ્ઞાન વિષય એટલો જ અર્થ ન લેતાં (તેમ લે તો ઘટમાં લક્ષણ ચાલી જાય) -મિતિ પ્રતિબંધ यथार्थज्ञाननिष्ठ-अनुमितिप्रतिबंधकतावच्छेदकविषयताश्रयत्वं भेम લક્ષણ કહેવું જ પડશે. એટલે હવે ફૂલો વહિપાન અનુમિતિ પ્રતિ પ્રતિબંધક ભૂત છે યથાર્થજ્ઞાન ભલે વચ-માવવત્ દૂ ધ બને. અને બે યમાં તદીયવિષયતા રહે પણ પ્રતિબંધકતાવચ્છેદકીભૂત વિષયતાનો આશ્રય તો વહુન્યભાવવાનું હૃદ જ છે. ઘટ નહિ, કેમકે એકલા ઘટના જ્ઞાનથી અનુમિતિ પ્રતિબધ્ધ બનતી નથી. આમ તાદશપ્રતિબંધકતાડનવચ્છેદક વિષયતાશ્રય ઘટ બનવાથી લક્ષણ તેમાં તો હવે નહિ જ જાય.
આમ અનુમિતિપ્રતિબંધકયથાર્થ જ્ઞાનવિષયતાનો “અનુમિતિપ્રતિબંધકને યથાર્થજ્ઞાનનિષ્ઠપ્રતિબંધકતાવચ્છેદકવિષયતાશ્રયત્ન” અર્થ કરવાથી યદ્યપિ ઘટમાં અતિવ્યાપ્તિ હતી તે દૂર થઈ, પણ તેથી હેતુમાં લક્ષણની અવ્યાપ્તિ તો રહી જ છે. કેમકે વચમાવવાન : ધૂન એવા સમૂહાલંબન-આત્મક-યથાર્થ જ્ઞાન Jિ પ્રતિબંધકતાવચ્છેદકવિષયતાશ્રય ધૂમ નથી જ.
આમ દુષ્ટહેતુનું આ લક્ષણ માનીએ તો દોષોમાં અતિવ્યાપ્તિ અને બાધાદિક હેતુમાં ૧ | લક્ષણની અવ્યાપ્તિ પ્રાયશઃ કહી છે એનું કારણ એ કે દૂતો વદ્વિમાન દુલાત)
A વા સામાન્ય વિરક્તિ , (૧૪) - - J