________________
1 જાય. કેમકે ત્યાં પણ પૂર્વોક્ત રીતે ઘટકીભૂત અંશો હેત્વાભાસ નહિ બને અને માત્મક (I ( જ્ઞાન વિશિષ્ટવિષયક મળે જ નહિ કેમકે ત્યાંનો વિશિષ્ટવિષય જ અપ્રસિદ્ધ છે. એટલે || તાદશજ્ઞાનીયવિષયતા જ ન જતાં તે દોષ ન બનતાં સદ્ધતુ દુષ્ટ થવાની આપત્તિ પણ || [ સંભવતી નથી. પછી યથાર્થ પદનો નિવેશ વ્યર્થ જાય છે. છે આનો ઉત્તર આપતાં દીધિતિકાર કહે છે કે આ વૈયથ્યપત્તિ પ્રથમ લક્ષણમાં ઊભી છે ન જ રહે છે માટે તેનો પરિત્યાગ કરીને ગણેશે દ્વિતીયલક્ષણનું અનુસરણ કર્યું છે.
હવે કેટલાક આ સ્થળે યથાર્થપદની સાર્થકતા બતાવે છે. પરંતુ તે બતાવવા પૂર્વે તે I ભૂમિકા કરે છે.
दीधिति : केचित्तु दुष्टानामेव हेतूनामेतानि लक्षणानि । M गादाधरी : केचित्त्विति । ननु आद्यस्य दुष्टहेतुलक्षणत्वे I दोषेष्वतिव्याप्तिः, तेषामपि अनुमितिविरोधियथार्थज्ञान-विषयत्वात् ।
હત્વાભાસના ૩ ય લક્ષણો દુષ્ટ હેતુના જ છે પણ દોષના નથી. બે પ્રશ્ન - તો પછી દોષના પણ આ લક્ષણો તો બને છે માટે તેમાં અતિવ્યાપ્તિ આવશે ને P ને ? કેમકે દોષો પણ અનુમિતિ પ્રતિબંધક યથાર્થજ્ઞાન વિષય છે જ.
गादाधरी : न च हुदादिपक्षकवयादिसाध्यस्थले वयभाववद्ध्रदादिरूपदोषाणामपि दुष्टहेतुतया दुष्टत्वमेवेति वाच्यम्,
કેચિ - ફૂલો વદ્વિમાન ઘૂમર્ ઇત્યાદિ સ્થળે વહુન્યભાવવધૂદ્ધદાદિ રૂપ દોષો ન # પણ દુષ્ટ હેતુ હોવાથી તેમનામાં દુષ્ટત્વ અમને ઈષ્ટ જ છે. અર્થાત્ હ્રદો વહિમાનું # Fી અનુમિતિમાં “વહુન્યભાવવધૂદ્ધદાત' એ હેતુ પણ બની શકે છે અને તેથી તેમાં દુષ્ટતH
જાય, તેમાં વાંધો શું છે? એ તો દુષ્ટ હેતુમાં જ લક્ષણ ગયું ને? 7 गादाधरी : तदूपावच्छिन्नपक्षकतदूपावच्छिन्नसाध्यकतद्रूपावच्छिन्न॥ हेतुकस्थले तेन रूपेण दुष्टस्य लक्षणं यदि तद्रूपावच्छिन्नपक्षसाध्य
हेतुकानुमितिविरोधियथार्थज्ञानविषयत्वमात्रं तदा हुदत्वावच्छिन्न-4 I पक्षकवह्नित्वावच्छिन्नसाध्यकधूमत्वावच्छिन्नहेतुकानुमितिप्रतिबन्धक-1
૨ સામાન્ય વિરક્તિ, (૪૮) ન
J