________________
प्रमाविषयवह्न्यभाववद्धदादीनां धूमत्वादिना दुष्टत्वाभावादतिव्याप्तिरित्याशङ्कां परिजिहीर्षुः तादृशाभावप्रतियोगिनां ज्ञानमिति षष्ठीसमासमाश्रित्य तादृशाभावप्रतियोगिप्रकारकयथार्थज्ञानविषयत्वमर्थं व्याख्यास्यति, तच्च ज्ञायमानदोषस्य प्रतिबन्धकतामते एव सङ्गच्छते, अतस्तन्मतमवलम्ब्यैवाह तत्रेति ।
दीधिति : तत्र तृतीयमिव प्रथममपि ज्ञायमानव्यभिचारादेः प्रतिबन्धकत्वमभ्युपेत्य । तदर्थश्च तादृशाभावप्रतियोगिनो ये व्यभिचारादयस्तत्प्रकारकयथार्थज्ञानविषयत्वम् । तत्त्वमित्यस्य च तद्वत्त्वमर्थः । आद्यस्यैव वा दुष्टलक्षणत्वमिति प्राहुः ।
गादाधरी : तेषु लक्षणेषु मध्ये इत्यर्थः । तृतीयलक्षणस्य सर्वमते एव ज्ञायमानदोषप्रतिबन्धकतामताभिप्रायकतया दृष्टान्तत्वेनोपन्यासः ।
પ્રશ્ન - ના, યેન રૂપેણ હેતુ દુષ્ટ બનતો હોય તેન રૂપેણ હેતુમાં દુષ્ટત્વવ્યવહાર ઈષ્ટ છે. હવે જ્યાં ધૂમકેતુક હૃદપક્ષકમાં વૃદ્ધિની અનુમિતિ છે. ત્યાં વર્જ્યભાવવહૃદત્વેન વર્જ્યભાવવહૃદ દુષ્ટ તો બને છે પણ હવે ધૂમડ્વેન વર્ત્યભાવવહૃદ જે દુષ્ટ નથી બનતો તે પણ બની જતાં અતિવ્યાપ્તિ આવશે. અર્થાત્ હૃદપક્ષક, વહ્નિસાધ્યક અનુમિતૌ ધૂમત્યેન અયં દુષ્ટઃ. એટલે તાદશ અનુમિતિપ્રતિબંધકદોષવિષયઃ એટલે કે હ્રદપક્ષકવહ્નિ સાધ્યક અનુમિતિમાં ધૂમત્વેન દુષ્ટ તે બને, જે તાદશ અનુમિતિપ્રતિબંધકદોષવિષય હોય. વસ્તુતઃ ધૂમત્વેન અયં એટલે ધૂમ જ દુષ્ટ બને છે પણ હવે તો એવા દોષનો વિષય વર્જ્યભાવવહૃદ પણ બનવાથી તે ધૂમત્તેન અયં એટલે વન્યભાવવહૃદ દુષ્ટ બની જવાની આપત્તિ આવે. જે વસ્તુતઃ ધૂમત્તેન દુષ્ટ નથી. હા, હૃદપક્ષકવતિસાધ્યક વન્દ્ગભાવવછૂંદત્વહેતુક જે અનુમિતિ હોય ત્યાં હૃદપક્ષકવહ્નિસાધ્યક અનુમિતૌ વન્યભાવવહૃદત્યેન અયં દુષ્ટઃ. એટલે તાદેશાનુમિતિ પ્રતિબંધકોષવિષયવન્યભાવવહ્રદ બનવાથી તે જ દુષ્ટ બને એમાં તો ઈષ્ટાપત્તિ જ છે. કેમકે વન્દ્ગભાવવછૂંદડ્વેન વર્જ્યભાવવહૃદ દુષ્ટ બને તેમાં તો વાંધો જ નથી પણ જ્યાં ધૂમત્તેન ધૂમને જ દુષ્ટ કહેવો છે. અર્થાત્ ધૂમત્વેન ધૂમ એ દોષવિષય બનાવવો છે ત્યાં
સામાન્ય નિરુક્તિ ૦ (૬૯)