________________
तद्घटितविरोधिसामग्रीकालीनज्ञानस्य फलानुत्पादनियतत्वात्तादृशसामग्रीकालीनत्वस्य निस्तप्रतिबन्धकतावच्छेदकत्वं दुरपह्नवमेव, एवं विरोधितथाविधपरामर्शकालीनत्वमादायापि दशाविशेषे सत्प्रतिपक्षितस्य हेतोर्दुष्टत्वमुपपद्यत एव इति ।
પૂર્વપક્ષ : ભલે વિરોધીસામગ્રી પ્રતિબંધક ન બને અને ભલે વિરોધિપરામર્શ જ પ્રતિબંધક બને તો પણ વિરોધિપરામર્શઘટિત જે વિરોધીસામગ્રીકાલીનજ્ઞાન, તે તો ફલાનુત્પાદ નિયત જ છે અર્થાત્ ફલાનુત્પાદમાં વિરોધીસામગ્રીકાલીનજ્ઞાનત્વ પ્રતિબંધકતાવચ્છેદક તો જરૂર બની જાય. (વિરોધિપરામર્શ પ્રતિબંધક છે તે વિરોધિસામગ્રીકાલીનજ્ઞાન છે.) આમ વિરોધીપરામર્શકાલીનત્વને લઈને જ તે તે કાળમાં (પ્રાચીનો સત્પ્રતિપક્ષ અને અસાધારણને અનિત્ય દોષ માને છે. વિરોધીકાલપરામર્શકાલીન તે સહેતુ પણ સત્પ્રતિપક્ષિત અર્થાત્ દુષ્ટ બને. એમ કહે છે. નવીનો તો આમ માનતાં નથી. ઊભયપક્ષ બાધને નિત્યદોષ માને છે.) સત્પ્રતિપક્ષિત હેતુનું દુષ્ટત્વ ઉપપન્ન થઈ જાય.
गादाधरी : अतो विरोधिपरामर्शकालीनत्वसमशीलबाधादिभ्रमकालीनत्वमादाय सद्धेतावतिप्रसङ्गमाह यथाचेति ।
दीधितिः : यथा च भ्रमप्रमासाधारणविरोधिपरामर्शसत्त्वेनानुमितिस्तथा तथाविधबाधादिग्रहेऽपीत्यतिप्रसङ्गः ।
गादाधरी : तथाविधेति विरोधिभ्रमप्रमासाधारणेत्यर्थः । अपीत्यनन्तरं नानुमितिरित्यनुषज्यते, तथा च तादृशबाधादिकालीनत्वमपि निरुक्तप्रतिबन्धकतावच्छेदकत्ववद्भवत्येवेत्यतोऽतिप्रसङ्ग इति । बाधादेरनित्यदोषतायाः केनाप्यनुपगमेन इष्टापत्त्यनवकाशादिति भावः ।
ઉત્તર પક્ષ ઃ જો એમ કહો તો તો ભ્રમ-પ્રમાસાધારણ વિરોધિપરામર્શ હોવા પર અનુમતિ ન થાય એટલું તો નહિ પણ સદ્વેતુ પણ સત્પ્રતિપક્ષિત બની જાય એટલે હવે બાધભ્રમ સ્થળે પણ ધૂમાદિ સદ્વેતુ દુષ્ટ થઈ જવાની આપત્તિ આવશે કેમકે તે પણ
सामान्य निरुक्ति • (245)