________________
૧ વાસનાવિશેષને લીધે સ્થલવિશેષમાં દુષ્ટત્વવ્યવહાર હોવા છતાં ત્યાં વિપરીત વ્યવહાર થઈ ( જવાનો પણ સંભવ રહે છે. એટલે જ્ઞાનસંબંધને દુષ્ટત્વવ્યવહારનો વ્યાપક (નિયત) કહી | શકાય જ નહિ.
એટલે આ હકીકતથી પણ તમે આપત્તિ ટાળી શકતા નથી.
गादाधरी : यद्विषयकत्वेनेति यथाश्रुतकल्पे कामिनीजिज्ञासादिविषये अतिव्याप्तिरित्यसाधारणप्रतिबन्धकताघटितमेव लक्षणं करणीयं । तत्रैवाशङ्कते मूले यद्यपीति ।
चिन्तामणिः : यद्यपि बाधसत्प्रतिपक्षयोः प्रत्यक्षशाब्दज्ञानप्रतिबन्धकत्वान्न लिङ्गाभासत्वम्,
તિષયત્વેન મનુષતિપ્રતિબન્ધર્વ તત્ત્વમ્ એટલું જ મણિકારનું છે દ્વિતીયલક્ષણ હોત તો કામિની જિજ્ઞાસાવિષય કામિનીમાં અતિવ્યાપ્તિ આવી જાય કેમકે પણ કામિની જિજ્ઞાસા એ કામિનીજ્ઞાનથી અન્ય જ્ઞાનસાધારણ પ્રતિ પ્રતિબંધક બને છે એટલે કે 1
અનુમિતિજ્ઞાન પ્રતિ પણ પ્રતિબંધક બની જાય. તો તો લક્ષણની તેમાં અતિવ્યાપ્તિ આવે.) I એ અતિવ્યાપ્તિ દૂર કરવા માટે “જ્ઞાન” પદનો નિવેશ કરવો જ જોઈએ. એટલે હવે પ્રત્યક્ષ ||
અનુમિતિશાબ્દ સાધારણ પ્રતિબંધક્તાની વિવક્ષા ન રહી કેમકે તે તો કામિની જિજ્ઞાસામાં એ છે એને દૂર કરવા માટે તો જ્ઞાનપદનો નિવેશ કર્યો એટલે હવે અનુમિતિપ્રતિબંધક જે જ્ઞાન , ધ બને તે અસાધારણ હોવું જોઈએ અર્થાત્ માત્ર અનુમિત્યાત્મક હોવું જોઈએ એ ફલિત થયું. એ
આમ લક્ષણ અસાધારણ પ્રતિબંધકતા ઘટિત બની ગયું. 1 હવે આમ થતાં આવા અસાધારણપ્રતિબંધકતાઘટિત બાધ, સત્યંતિપક્ષમાં આવ્યાપ્તિ 1 Oા આવી જાય છે કેમકે બાધ અને સપ્રતિપક્ષ બે ય શાબ્દબોધ પ્રતિ કે પ્રત્યક્ષ પ્રતિ પણ આ
પ્રતિબંધક બને છે અર્થાત્ માત્ર અનુમિતિજ્ઞાન પ્રતિ તેઓ પ્રતિબંધક ન રહ્યાં એટલે તેમાં | ઇ સાધારણ પ્રતિબંધકતા આવી ગઈ અને તેથી અસાધા.પ્રતિબંધકતાઘટિત આ લક્ષણની છે. અવ્યાપ્તિ આવતા તેઓ હેત્વાભાસ ન બની શકે.
गादाधरी : समाधानमपि ज्ञायमानं सदित्यादितृतीयलक्षणाभिप्रायेण । છે તથાપી' ત્યવિના વધ્યા
સામાન્ય નિયુક્તિ • (૨૬)