________________
चिन्तामणिः : तथापि ज्ञायमानस्याऽऽभासस्याऽत्र लक्षणम् ।
गादाधरी : बाधसत्प्रतिपक्षज्ञानयोः प्रत्यक्षशाब्दज्ञानप्रतिबन्धकत्व। मभिधाय बाधसत्प्रतिपक्षयोरनुमितिमात्रवृत्तिधर्मावच्छिन्नप्रयोज्यता
निरूपितप्रयोजकताश्रयाभावप्रतियोगिज्ञानविषयत्वस्वरूपं लिङ्गासाप धारणदोषत्वं न सम्भवतीत्याक्षिप्तं मणिकृता, तादृशप्रतिबन्धकतायाञ्च ५ || युक्तिनॊक्तेति न्यूनतापरीहाराय तत्र युक्तिमाह दीधितौ स्थाणुत्वाभावस्येति।। ॥ दीधितिः : यद्यपीति । स्थाणुत्वाभावस्य तद्व्याप्यकरादेश्च निश्चये || M स्थाणुत्वप्रत्यक्षशाब्दयोरनुदयात् ।
गादाधरी : स्थाणुत्वप्रत्यक्षशाब्दयोरिति समानधर्मिमतावच्छेदकT कस्य स्थाणुत्वप्रकारकस्य, लौकिकसन्निकर्षाद्यजन्यप्रत्यक्षस्य शाब्दस्या છે ત્યર્થ છે કે આ આપત્તિનો નિરાસ કરવા માટે તૃતીયલક્ષણના હિસાબે મણિકાર સમાધાન કરતાં તે કહે છે કે ભલે અસાધારણ પ્રતિબંધકતાઘટિત દ્વિતીય લક્ષણની તેમાં અવ્યાપ્તિ આવે પણ છે તૃતીય લક્ષણ તો તેમાં ચાલી જ જાય છે કેમકે આ તૃતીય લક્ષણ અસાધારણ પ્રતિબંધઃ- || J ઘટિત છે જ નહિ તેમાં તો પ્રતિબંધક ભૂત જ્ઞાનવિષયભૂત લિંગને જ હેત્વાભાસ કહ્યો છે. તે તે અનુમિતિમાત્રવૃત્તિધર્માવચ્છિન્નપ્રયોજયતા નિરૂપિત પ્રયજક્તાશ્રય જે તે
બાધસત્મતિનિશ્ચયાભાવ, તેનો પ્રતિયોગિ જે બાધસમ્પ્રતિપક્ષ નિશ્ચય, તેનો વિષય બાધજ સત્પતિપક્ષ એ જ અનુમાનનો અસાધારણદોષ બની શકે. પણ બાધ, સત્પતિપક્ષમાં જે 1 લિંગાસાધારણત્વ નથી તેમાં હેતુ દીધિતિકાર બતાવતાં કહે છે કે સ્થાણુત્વાભાવ કે 1 II સ્થાણુત્વાભાવવ્યાપ્યનો નિશ્ચય થઈ જાય તો “અયં સ્થાણુ” ઇત્યાકારક પ્રત્યક્ષ પણ ન થાય I તેમ તાદશશાબ્દબોધ પણ ન થાય આમ બાધ, સસ્પ્રતિપક્ષ અનુમિતિ પ્રતિબંધક બને તેમ || | શાબ્દ-પ્રત્યક્ષમાં પણ પ્રતિબંધક બને છે એટલે લિંગાસાધારણત્વરૂપ દોષત્વ તેમાં ન જતાં ! આ અવ્યાપ્તિ દુર્વાર બને છે.
એને દૂર કરવા માટે આપણે પૂર્વે જ મણિકારનું સમાધાન જોઈ ગયા કે તૃતીય છે -
સામાન્ય વિરક્તિ, (૨ વન- ]