________________
અન્યાપ્રકારકત્વ વિશિષ્ટ પક્ષતાવચ્છેદકાવચ્છિન્ન અનાહાર્યઅપ્રા.જ્ઞાનાનાસ્કન્દિતનિશ્ચય યદ્નપાવચ્છિન્નવિષયકત્વ પ્રકૃતાનુમિતિપ્રતિબંધકતાનતિરિક્તવૃત્તિ તદ્નપાવચ્છિન્નત્યં દોષઃ
હવે જ્ઞાતિમાનૢ વદ્યમાવવાનું નિશ્ચય જ નહિ પકડાય. કેમકે પક્ષતાવચ્છેદક હૃદત્વ વિશેષ્યતા નિરૂપિત જાતિત્વનિષ્ઠ પ્રકારતાનો નિરૂપક તાદશનિશ્ચય છે. અર્થાત્ અન્યાપ્રકારકત્વ તેમાં નથી માટે તે નિશ્ચય જ ન લેવાય. એવો નિશ્ચય તો હ્રો વક્ષ્યમાવવાનું ઇત્યાકારક જ બને તેમાં જે વિષયકત્વ છે તે પ્રતિબંધકતા અનતિરિક્તવૃત્તિ છે જ. માટે વર્જ્યભાવવહૃદ દોષ બની જાય.
આમ અસંભવ દોષની સંભાવના નથી.
પૂર્વપક્ષ - જો આપેલો અસંભવ દોષ દૂર કરવા માટે પક્ષતાવચ્છેદકાંશમાં ‘અન્યઅપ્રકારકત્વ’ નિવેશ કરશો તો અવ્યાપ્તિ દોષ તો આવશે જ.
નતવાન્ દ્ઘિમાન્ એવી અનુમિતિ સ્થળે વત્ત્વમાવવત્ નતવત્ દોષ બને. અર્થાત્ નનવત્ વત્સ્યમાવવત્ ઇત્યાકારકનિશ્ચય પ્રતિબંધક બને. હવે આ પ્રતિબંધક નહિ બને કેમકે અહીં પક્ષતાવચ્છેદક જલ બને છે. તેનો ઉલ્લેખ હોવાથી તે નતત્ત્વાવન્નિ છે જ. એટલે પક્ષતાવચ્છેદકનિષ્ઠવિશેષ્યતાનિરૂપિત જલત્વનિષ્ઠપ્રકારતાનો અનિરૂપક આ પક્ષતાવચ્છેદક ન રહ્યો તેથી જલવત્ વત્ત્વભાવવત્ નિશ્ચય વિષયકત્વ પકડાય જ નહિ એટલે તેમાં લક્ષણ જાય નહિ.
વળી અવિશેષિત ધર્માવચ્છિન્નપક્ષક સ્થળ હોય જ્યાં કોઈક ધર્મથી વિશિષ્ટ તે અવિશેષિત ધર્મ ઘટિત હોય ત્યાં પણ અવ્યાપ્તિ આવશે.
हुदो वह्निमान् ह्रदत्वात् ।
અહીં આપણે વ્યભિચાર દોષ લઈને તેમાં લક્ષણની અવ્યાપ્તિ આપશું. આ અનુમિતિમાં શુદ્ધ હૃદ પક્ષ છે માટે પક્ષતાવચ્છેદક હૃદત્વ એ અવિશેષિત ધર્મ છે. (જો હૃદત્વનો પક્ષમાં ઉલ્લેખ હોય તો તે હૃદત્વત્વ વિશિષ્ટ કહેવાત એથી તે અવિશેષિતધર્મ ન કહેવાય.) આવા અવિશેષિત ધર્મથી અવચ્છિન્ન અહીં પક્ષ છે. હવે એ જ અવિશેષિત ધર્મ એ હેતુ રૂપે પણ છે. અને ત્યાં તો તેનો ઉલ્લેખ હોવાથી તે હૃદત્વત્વવિશિષ્ટપ્રદત્વ છે એમ કહેવું જ પડે. આમ અવિશેષિતધર્મ એ યત્કિંચિત્પ્રદત્વત્વ ધર્મ વિશિષ્ટથી ઘટિત છે. હવે આ સ્થળે વત્ત્વભાવવહૃદત્વત્વવિશિષ્ટÇદત્વ એ વ્યભિ. દોષ બને. હવે અહીં પક્ષતાવચ્છેદકÇદત્વ એ અન્યાપ્રકારક નથી રહ્યો કેમકે તે સ્વનિષ્ઠ વિશેષ્યતાનિરૂપિત
સામાન્ય નિરુક્તિ ♦ (૯૬)