________________
Fi હૃદત્ત્વનિષ્ઠ પ્રકારતાનો નિરૂપક જ છે. આથી વહુન્યભાવવધૂહૂદત્ત્વવિશિષ્ટહૂદ– H. નિશ્ચય પકડી શકાય નહિ અને તેથી લક્ષણ તેમાં ન જતાં અવ્યાપ્તિ આવે.
આમ આ બે ય સ્થળની અવ્યાપ્તિના ભયને લીધે તમે “નાતિમાનું વચમાવવાનું તે સ્થળની પ્રતિબંધકત્વાપત્તિ દૂર કરવા પક્ષતાવરચ્છેદકાંશમાં અન્યાપ્રકારકત્વનો નિવેશ કરી ને ન શકતા જ નથી.
અને તેથી તે પ્રતિબંધકત્વાપત્તિ આવતાં સર્વત્ર અસંભવ દોષ ઊભો રહે છે.
गादाधरी : तादृशविशिष्टाघटकपदार्थाविषयकत्वस्य ज्ञानविशेषण(त्वोपगमे सर्वमाकाशवदित्वादिस्थलीयबाधादौ तदघटकाप्रसिद्ध्या । अव्याप्तिः ।
ઉત્તર પક્ષ - ચાલો ૩ય સ્થળની આપત્તિ અને આ રીતે દૂર કરીશું. વિશિષ્ટ | તે ન માનીયે તાદશવિશિષ્ટમાં અઘટક જે પદાર્થ હોય એનો અવિષયક # (અનાહાટ્યપ્રામાણ્યાજ્ઞાનાનાસ્કન્દિત) યકૂપાવચ્છિન્ન નિશ્ચય હોવો જોઈએ. તેવા ? 1 નિશ્ચયમાં રહેલું વિષયકત્વ જે પ્રકૃતાનુમિતિપ્રતિબંધકતાનતિરિક્તવૃત્તિ હોય તો . આ તકૂપાવચ્છિન્ન દોષઃ આમ અમે કહીશું. J. હવે બે અવ્યાપ્તિઓ પહેલા દૂર કરી લઈએ. આ બન્નેય નિશ્ચયનો હવે સંગ્રહ થઈ 0. તે જશે. જુઓ. વન્યભાવવજ્જલવન્તાવચ્છિન્ન વન્યભાવવજલવમાં લક્ષણ સંગમનીય છે
છે તો તેમાં ઘટકીભૂત પદાર્થો વહ્નિત્વ-વદ્વિ-અભાવત્વ-અભાવ-અભાવવત્ત્વ-જલ અને 1 જલત્વ છે. અઘટકીભૂત પદાર્થ ઘટ-પટાદિ છે. એ અઘટકીભૂત પદાર્થનો અવિષયક આ લિ. [ વહુન્યભાવવજજલવત્ નિશ્ચય છે જે માટે તેનો સંગ્રહ થઈ જાય. અર્થાતું ? 1 તાદશનિશ્ચયવૃત્તિત્વવિશિષ્ટવિષયકત્વ એ પ્રકૃતાનુમિતિપ્રતિબંધકતાનતિરિક્તવૃત્તિ છે માટે | આ વન્યભાવવજ્જલવન્તાવચ્છિન્ન વન્યભાવવજ્જલવત્ દોષ બને. છે એ જ રીતે દો વલ્લિકા દ્વત્થાત્ સ્થળે પણ વહુન્યભાવવધૂદ્રદતવિશિષ્ટ i હૃદમાં લક્ષણ સંગમનીય છે તો તેમાં હૃદત્ત્વ તો ઘટક પદાર્થ છે. અઘટકીભૂત પદાર્થ H T ઘટપટાદિનું અવિષયકત્વ આ નિશ્ચયમાં છે જ. હવે તાદશનિશ્ચયવૃત્તિત્વવિશિષ્ટ
વિષયકત્વ એ પ્રકૃતાનુમિતિપ્રતિબંધકતાનતિરિક્તવૃત્તિ હોવાથી તદ્રુપાવચ્છિન્ન એટલે કે H. વન્યભાવવધૂહૂદત્તાવચ્છિન્ન વહુન્યભાવવધૂહૂદત્વવિશિષ્ટદ દોષ બની જાય.
HG
- ૨ સામાન્ય નિરતિ
લઇ
-
-
J.