________________
[ E A PELA - GE-- | विषयतावच्छेदकत्वाभावात् ।
પ્રથમ પૂર્વપક્ષ ઃ તેમ કહેશો, તો અસંભવ દોષ જ આવશે. જુઓ. વ્યભિચારમાં આપણે લક્ષણ લઈ જવું છે. એટલે વ્યભિચારત્નાવચ્છિન્નાવિષયકપ્રતીતિવિષયતાભ વચ્છેદક બાધત્વ બને. પણ આ સ્વાવચ્છિન્નવિષયકત્વાવચ્છિન્નપ્રતિબંધકતા- H
સામાન્યાવચ્છેદકીભૂતવિષયતાવચ્છેદક તો નથી, કેમકે બાધ તો અનુમિતીયપ્રતિબંધકતા1 વચ્છેદકીભૂત વિષયતાવચ્છેદક બને.
હવે વ્યભિચારસ્વાવચ્છિન્નવિષયકત્વાવચ્છિન્ન પ્રતિબંધકતા-સામાન્યાવચ્છેદકી- . એ ભૂતવિષયતાવચ્છેદક મેયત્વવિશિષ્ટવ્યભિચાર– જરૂર બને પણ તે વ્યભિચારવાવ- ચ્છિત્રાવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદક બનતું નથી. આમ વિશિષ્ટ જે બને તે અત્તર ન બને. અન્તર બને તો તે વિશિષ્ટ ન બને. એટલે કોઈ વિશિષ્ટાન્તર જ ન બનતાં તત્વયુક્ત અસંભવ દોષ આવી જાય.
गादाधरी : न च स्वावच्छिन्नविषयकत्वावच्छिन्नप्रतिबन्धकतासामान्यावच्छेदकविषयितानिरूपकतावच्छेदकः कश्चित् स्वावच्छिन्नाविषयक प्रतीतिविषयतावच्छेदको यस्य एवं भूतं यद्यत्स्वं । M 'प्रमेयत्वविशिष्टव्यभिचारत्वादि' तदवच्छिन्नाविषयकप्रतीतिविषयता-" "वच्छेदकत्वस्य विवक्षणीयतया न दोष इति वाच्यम्, ? ક્રિતીય : વ્યભિચારઘટિતબાધ સ્થળની અવ્યાપ્તિ દૂર કરવા માટે પ્રથમ નt | ચ કલ્પે જે આયાસ કર્યો તેમાં અસંભવ દોષ આવ્યો અને અવ્યાપ્તિ દૂર ન થઈ. હવે આ ઇ દ્વિતીય “ન ચ” કલ્પ અસંભવ દોષને આવવા દેતો નથી. જ આ કલ્પમાં સ્વ પદથી જે દોષતાનવચ્છેદક હોય તેને પકડવાનું છે. (પૂર્વે તો આ
દોષતાવચ્છેદકને જ પકડતા હતા.) સ્વાવચ્છિન્નવિષયકત્વા-વચ્છિન્નપ્રતિબંધકતા|| સામાન્યાવચ્છેદકીભૂતવિષયિતાવચ્છેદક કશ્ચિતુ સ્વાવચ્છિન્નવિષયકપ્રતીતિ- I વિષયતાવચ્છેદકો યસ્ય એવંભૂત યત્વે, તદવચ્છિાવિષયક પ્રતીતિવિષયતાવચ્છેદક 1 T વિશિષ્ટાન્તરાઘટિત. વ્યભિચારમાં લક્ષણ લઈ જવું છે તો દોષતાવચ્છેદક વ્યભિત્વ બને. ' ] તદતિરિક્ત મેયત્વવિ. વ્યભિચારત્વ બને. તેને બધે સ્વપદથી લેવો જોઈએ. ] વ મેયત્વવ્યભિચારવાવચ્છિન્નવિષયકતાવચ્છિન્નપ્રતિબંધકતાસામાન્યાવચ્છેદકીભૂત-ત.
-
- - સામાન્ય નિરતિ ૦ (૧૨)
-
U