________________
-- -
-- ---- ------ 1 હેત્વાભાસત્વનું જ્ઞાન થઈ જાય તો તે જ્ઞાન વિપરીતકોટિકાનુમિતિના પરામર્શમાં ને
અપ્રામાણ્યનો નિશ્ચય કરાવી દે અને તેમ થતાં અપ્રામાણ્યગ્રહાચ્છદિત નિશ્ચય વહ્નિની ચા I અનુમિતિમાં પ્રતિબંધક ન બને અને તેથી જ વહ્નિની અનુમિતિ અર્થાતુ પ્રતિકોટિ નિશ્ચય ||
અર્થાત્ તત્ત્વનિર્ણય થઈ શકે. આમ હેત્વાભાસત્વનું જ્ઞાન પણ તત્ત્વનિર્ણયમાં પ્રયોજક
| બન્યું.
॥ गादाधरी : अथवा-तत्त्वनिर्णयः साध्यवत्ताज्ञाने प्रमात्वनिश्चयः ।।। तत्राऽनुमापकहेतोाप्त्यादिविशिष्टत्वरूपसद्धेतुत्वज्ञानमिव विपरीतकोटिसाधकहेतोर्दुष्टत्वग्रहविघटकत्वात् ।।
ગદાધરે તત્ત્વનિર્ણયનો અર્થ પ્રતિકોટિનિશ્ચય અહીં કર્યો છે. અર્થાતુ તત્ત્વ પદને છે પ્રતિકોટિપરક કરવાથી લક્ષણાની આપત્તિ આવે છે. વસ્તુતઃ તત્ત્વ પદ યથાર્થ બ્રહ્મ આદિમાં પ્રસિદ્ધ છે. (તસ્વં બ્રહ્મષિ યથાર્ગે થમેં સાધારોડપ વ) આ અરૂચિને લીધે હવે તે તત્ત્વનિર્ણયનો અર્થ બદલીને તેના પ્રતિ ઉભયની (હેતુ+હેત્વાભાસની) પ્રયોજકતા તે બતાવે છે.
તનિર્ણયઃ સાળવવીજ્ઞાને પ્રમા–નિશ્ચય: I સાધ્યવત્તાજ્ઞાન એટલે જ વન્યાદિપ્રકારક પર્વતો વદ્ધિમાન ! એવી અનુમિતિ અને પ્રમા–નિશ્ચય એટલે 1િ વાતિમતિ પર્વતાવી વરચલિવરત્વ રૂપ-પથાર્થનિશ્ચય.
હવે વદ્ધિમતુ પર્વતમાં વઢિપ્રકારકત્વરૂપ નિશ્ચય તો તત્ર વહિંમતમાં વદ્વિ-તત્ત્વનો છે. 1 જ નિશ્ચય છે એટલે અહીં લક્ષણા કરવાની આપત્તિ નથી.
હવે ઊભયની પ્રયોજકતા જોઈએ. છે. સાધ્યવત્તાજ્ઞાનધર્મિક પ્રમા–નિશ્ચયના અનુમાપક હેતુ ધૂમમાં સદ્ધતત્વજ્ઞાન ઉપયોગી છે. ધ બને છે. તેમ વિપરીતકોટિસાધક હેતમાં દુષ્ટત્વજ્ઞાન પણ ઉપયોગી બને છે. કેમકે . # વિપરીતકોટિસાધક હેતુમાં જો અદુત્વનું જ્ઞાન હોય તો વહુન્યનુમિતિમાં જ અપ્રામાણ્યનો | A ગ્રહ થઈ જાય. અને જો વિપરીતકોટિ સાધક હેતુમાં દુખત્વનો ગ્રહ થાય તો તે ગ્રહની P અદુષ્ટત્વના ગ્રહનું વિઘટન કરી નાંખે અને તેથી વદ્ધિમત્તાનિશ્ચયમાં અપ્રામાયનો ગ્રહ ન જ H રહે અને તેથી વદ્ધિમત્તાજ્ઞાનમાં પ્રમા–નિશ્ચય ઉપપન્ન થાય. આમ ઊભયની | તત્ત્વનિર્ણયમાં ઉપયોગિતા અર્થાત્ પ્રયોજકતા બતાવી.
-
--સામાન્ય વિરક્તિ, (૧૧)
-
G
J