SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ प्रतियोगितावच्छेदकत्वं चेति द्वयमेव " हेतुः साध्यस्य व्यभिचारी " त्यत्र व्यभिचारपदार्थः । तत्र प्रथमव्यभिचारपदार्थैकदेशेऽभावेऽनुयोगितारूपषष्ठ्यर्थस्य, तंत्र प्रकृत्यर्थतावच्छेदकवह्नित्वावच्छिन्ननिरूपितत्वसम्बन्धेन प्रकृत्यर्थस्यान्वयः, मत्वर्थीयार्थः स्वरूपसम्बन्धवान्, तस्य चाभेदसम्बन्धेन प्रथमान्तार्थे ऽन्वयः, ઉત્તર - ના, તે પ્રતિપાદન અલભ્ય તો નથી જ. હા, જરૂર દુર્લભ છે. જુઓ અમે તેનો લાભ આ રીતે કરી આપશું. હેતુઃ સાધ્યસ્ય વ્યભિચારી સ્થળે માત્ર વ્યભિચાર પદનો અર્થ અમાવવવૃત્તિત્વ અને સમાનાધિરળામાવપ્રતિયોગિતાવછેવત્વ એ બે જ થાય. હેતુ અને સાધ્ય પદ તો તેમાં રહેલા જ છે એટલે તેનું કથન વ્યભિચારપદાર્થમાં કરવાનું રહેતું નથી હવે અમાવવવૃત્તિત્વરૂપ પ્રથમ વ્યભિચાર પદાર્થનો એક દેશ જે અભાવ છે તેમાં ‘સાધ્ય’ પદથી રહેલી ષષ્ઠી વિભક્તિ નો જે અનુયોગિતા અર્થ, તેનો અન્વય નિરૂપિતત્વ સંબંધથી કરવો. અર્થાત્ નિરૂપિતત્વસંબંધેન અનુયોગિતા વિશિષ્ટ જે અભાવ. હવે પ્રકૃત્યર્થ જે સાધ્ય છે તેનો પ્રકૃત્યર્થતાવચ્છેદક + વહ્નિત્વાવચ્છિન્ન (વર્તિ) નિરૂપિતત્વસંબંધથી અનુયોગિતામાં અન્વય કરવો. અર્થાત્ પ્રકૃત્યર્થતાવચ્છેદક વહ્નિત્વાવચ્છિન્નનિરૂપિતત્વસંબંધેન વહ્રિવિશિષ્ટા યા અનુયોગિતા, તાદેશાનુયોગિતાવિશિષ્ટો નિરૂપિતત્વસંબંધેન યઃ અભાવઃ તાદેશાભાવવવૃત્તિત્વ વ્યભિચારપદાર્થઃ । વ્યભિચારીમાં રહેલા મત્વર્થીયઇન્ પ્રત્યયનો અર્થ ‘સ્વરૂપસંબન્ધવાન્’ કરવો. અને તે વ્યભિચારી પદાર્થનો અભેદ સંબંધથી હેતુમાં અન્વય કરવો. એટલે તાશાભાવવવૃત્તિત્વરૂપવ્યભિચારપદાર્થ સ્વરૂપસંબંધવાન્ જે વ્યભિચારી, તદભિન્નો હેતુઃ આ ‘હેતુઃ સાધ્યસ્ય વ્યભિચારી' નો પ્રથમ પદાર્થ થયો. गादाधरी : द्वितीयतत्पदार्थपरवाक्यस्थले च तदेकदेशसामानाधिकरण्ये हेतुपदार्थान्वितप्रथमार्थनिरूपितत्वस्यान्वयः, षष्ठीप्रकृतेस्तद्धर्मपरतया षष्ठ्यन्तार्थस्य साध्यतावच्छेदकनिष्ठत्वस्य तादृशान्वयबलસામાન્ય નિરુક્તિ ૭ (૬૧)
SR No.032159
Book TitleSamanya Nirukti
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2005
Total Pages290
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy