________________
1 એટલે પ્રમેય: ગધેયવાન્ સ્થલીય સતુ દુષ્ટ બની જતાં અતિવ્યાપ્તિ આવે તેને દૂર | કરવા યથાર્થ પદનો નિવેશ કરવો જ જોઈએ.
>(અન્ય તુ ની આ હકીકતને આપણે સ્થૂલ રૂપથી જોઈ લીધી. હવે ઉપરની જ ! હકીકતમાં તેઓ જે સૂક્ષ્મ વિચાર કરે છે તે જોઈએ.) –
પક્ષ સાથ્યવાનું સાધ્યવ્યાખ્યામાં એવી અનુમિતિનો પરિષ્કૃત આકાર ગદાધરે પહેલાં કર્યો છે. તેમાં અન્વય-વ્યાપ્તિ અને વ્યતિરેકવ્યાપ્તિ ઊભયનું શુઝ , ગ્રાહકતયા ઉપાદાન કર્યું છે. અહીં આ મત વધુમાં કહે છે કે તે અયવ્યાપ્તિમાં પણ સાધ્યાભાવવદવૃત્તિત્વ અને હેતુવ્યાપક સાધ્યસામાનાધિકરણ્ય રૂપ ઊભય વ્યાપ્તિનું ગ્રહણ પણ કરવું જોઈએ એમ થતાં તેની સામેના તેના વિરોધી બે ય વ્યભિચાર ગ્રહનો સંગ્રહ થઈ શકે જ એટલે બે ય વ્યભિચારમાં તાદશવિષયતા આવતાં તે દોષ બને તેથી હેતુ દુષ્ટ થાય. અર્થાત ? 1 પ્રસ્તુતમાં અહીં સદ્ધતુ દુષ્ટ થાય અને તેથી તે અતિવ્યાપ્તિ દૂર કરવા “યથાર્થ પદનો | નિવેશ કરવો જ રહ્યો.
गादाधरी : न च हेतुः साध्यस्य व्यभिचारीत्यतः साध्यतावच्छेदके हेतुसमानाधिकरणाभावप्रतियोगितावच्छेदकत्वस्य दुर्लभतया ।। तदवगाहिज्ञानस्य अभिधेयत्वं मेयत्वस्य व्यभिचारीत्याकारकता नोपपद्यते इति वाच्यम्,
પ્રશ્ન : “હેતઃ સાધ્યસ્ય વ્યભિચારી' આ વ્યભિચારના આકારથી ! ધ સાધ્યાભાવવ વૃત્તિત્વ આકાર તો પ્રાપ્ત જરૂર થાય પણ સાધ્યતાવચ્છેદકે છે. તે હેતુસમાનાધિકરણાભાવપ્રતિયોગિતાવચ્છેદકત્વનું અવગાહન એનાથી કરવું એ તો દુર્લભ છે
છે. અને તેવું દુર્લભ અવગાહન હેતુ: મેયસ્વસ્થ વ્યપિવાથીનું છે જ એટલે તે અવગાહન I હેતુ સાધ્યસ્ય વ્યભિચારી’ પદથી તો ઉપપન્ન નહિ થાય. તેથી ભલે તમે વિધવ્યભિચારના આ સમૂહ માટે વિધવ્યાપ્તિ વિષયક સમૂહાલંબનાનુમિતિને લક્ષણઘટક બનાવી. પણ તેથી
અહીં શું લાભ થયો? ગધેયત્વે યત્વષ્ય નિવારી એવા શબ્દથી , प्रमेयत्वत्वरूपसाध्यतावच्छेदके अभिधेयत्वरूपहेतुसमानाधिकरणाभावप्रतियोगिતાવ છેવત્વનું પ્રતિપાદન તો દુર્લભ છે તો પછી ત્યાં તાદશ ભ્રમ જ શી રીતે સંભવે ? . गादाधरी : यतोऽभावववृत्तित्वं समानाधिकरणाभाव || આ સામાન્ય નિયુક્તિ • ()
D