________________
e
T ER 2 2 2 - STREET |
। धिकरणाभावप्रतियोगितावच्छेदकत्वस्य भ्रमोऽभिहितः, असमानप्रका-।। M रकज्ञानस्याऽविरोधितया द्विविधव्यभिचारसंग्रहाय द्विविधव्याप्ति| विषयकसमूहालम्बनस्यैव लक्षणे निवेशनीयत्वात् ।
અચે તું ? બીજા કેટલાંક યથાર્થ પદની સાર્થકતા કરવા માટે વ્યભિચારની A અપ્રસિદ્ધિને વફ્ટમાણ રીતે દૂર કરે છે.
તેઓ કહે છે કે ધૂમો વૉઃ વ્યભિચારી હત્યાકારક પ્રથમ ભ્રમ એ S T સાધ્યાભાવવદવૃત્તિત્વરૂપ વ્યાપ્તિજ્ઞાનનો પ્રતિબંધક કહેવો જોઈએ કેમકે આ ભ્રમ
સાધ્યાભાવવવૃત્તિત્વરૂપ વ્યભિચારવિષયક છે. પણ વિધેયવં પ્રમેયસ્વસ્થ વ્યભિચારી છે એ ભ્રમ તો સાધ્યાભાવવવૃત્તિત્વરૂપ વ્યભિચાર ભ્રમ કહી શકાતો નથી કેમકે આ તે પ્રમેયત્વાભાવ અપ્રસિદ્ધ હોવાથી પ્રમેયવાભાવવવૃત્તિત્વરૂપ વ્યભિ. પણ અપ્રસિદ્ધ જ ને.
રહે. એટલે આ ભ્રમ “વ્યાપક સામાનાધિકરણ્યજ્ઞાનનો વિરોધી જે સાધ્યતાવચ્છેદકમાં ? fl હેતુસમાનાધિકરણાભાવપ્રતિયોગિત્વરૂપ ભ્રમ થાય છે” તે ભ્રમરૂપ લેવો. આપણે જાણીએ 1 એ છીએ કે અન્વયવ્યાપ્તિ સિદ્ધાન્તીની હેતુવ્યાપક સાધ્યસામાનાધિકરણ્ય રૂપ છે. હેતુનું I LI વ્યાપક સાધ્ય એટલે હેતુસમાનાધિકરણાભાવપ્રતિયોગિતાનવચ્છેદક જે સાધ્યતાવચ્છેદક, આ તે તદ્ વિશિષ્ટ જે સાધ્ય, તેનું હેતુમાં સામાનાધિકરણ્ય તે વ્યાપ્તિ. પણ હવે સાધ્યતાવચ્છેદકમાં હેતુસામાના... અભાવ પ્રતિયોગિતાવચ્છેદકત્વનું જ્ઞાન થઈ A જાય તો હેતુવ્યાપક સાધ્યસામાનાધિકરણ્યરૂપ વ્યાપ્તિજ્ઞાન પ્રતિબધ્ધ બને. આમ નક્કી થયું કે ને કે આ વ્યાપ્તિજ્ઞાનનું પ્રતિબંધક તો સાધ્યતાવચ્છેદકે હેતુસમાનાધિકરણાભાવ-S H પ્રતિયોગિતાવચ્છેદકત્વનું વ્યભિ. જ્ઞાન છે. પણ તાદશ વ્યાપ્તિનું અસમાનપ્રકારક || સાધ્યાભાવવવૃત્તિત્વજ્ઞાન પ્રતિબંધક નથી. એટલે હવે અમારું કહેવાનું તાત્પર્ય એ છે કે આ
મિથેયત્વે પ્રમેયસ્વસ્થ વ્યવરી એવો જે ભ્રમ, એ “સાધ્યતાવચ્છેદકે A હેતુસમાનાધિકરણાભાવપ્રતિયોગિતાવચ્છેદકત્વ રૂપ વ્યભિચારનો ભ્રમ કહેવો જોઈએ. લિ I[ પણ સાધ્યાભાવવઘ્રતિજ્વરૂપ વ્યભિચારનો ભ્રમ કહેવો ન જોઈએ. (તસ્થ પ્રસિદ) T
સાધ્યતાવચ્છેદકમાં હેતુસમાનાધિકરણ-અભાવ પ્રતિયોગિતાવચ્છેદકત્વનું જ્ઞાન અન્યત્ર તો LI એ પ્રસિદ્ધ છે જ. મેયત્વત્વ રૂપ સાધ્યતાવચ્છેદકમાં અભિધેય–સમાનાધિકરણાભાવ ! આ પ્રતિયોગિતાવચ્છેદકત્વ નથી. પણ તેનો ભ્રમ હવે થઈ શકે છે. આમ અન્યત્ર પ્રસિદ્ધનો ! બ અહીં ભ્રમ ઉપપન્ન થઈ જતાં તે વ્યભિ. ભ્રમાત્મકજ્ઞાન વ્યાપ્તિજ્ઞાનનું પ્રતિબંધક બને. .
-
સામાન્ય વિરક્તિ • (૫૯)
-