________________
I ઊક્ત સંબંધથી તે ઘટાઘનુમિતિમાં જાય અને તેથી તાદશવિષયિતાવ્યાપક ઊભયાભાવ 1 બની જતાં ઘટમાં લક્ષણ જતાં અતિવ્યાપ્તિ આવે.
गादाधरी : विरोधिविषयितानतिरिक्तवृत्तिर्यद्विषयिता तच्छालि॥ निश्चयस्य निश्चयान्तेन विवक्षणाद् घटादिविषयितायास्तत्र निस्त- । विरोधिविषयितानतिरिक्तवृत्तित्वविरहात् ।
યg? ના, તે અતિવ્યાપ્તિ દૂર કરવા અમે કહીશું કે વિરોધિવિષયિતાનતિરિક્તવૃત્તિ ! | યવિષયિતા હોય તેમાં જ લક્ષણ જાય. હવે ઘટવિષયિતા તો શુદ્ધઘટજ્ઞાનમાં પણ છે અને ! મ તે તો વિરોધિવિષયિતાનતિરિક્તવૃત્તિ છે માટે ઘટમાં લક્ષણની અતિવ્યાપ્તિ સંભવતી જ છે. નથી.
गादाधरी : न चैवं विरोधिविषयितानतिरिक्तवृत्तिर्यदीयविषयिता। तत्त्वमित्येतावतैव सामञ्जस्ये शेषवैयर्थ्यमिति वाच्यम्,
ઉત્તરપક્ષ ? તો તો પછી વિરોધિવિષયિતાનતિરિક્તવૃત્તિઃ યદીયવિષયિતા તત્ત્વમ્ | છે એટલું જ લક્ષણ આવશ્યક છે શેષ સઘળું વ્યર્થ જાય છે ને ? ____गादाधरी : यत्र पर्वतत्वादिसामानाधिकरण्येन वयादेः साध्यता || तत्र पर्वतत्वादिसामानाधिकरण्येन वल्यभावादिमत्त्वविषयिताया निरुक्तविरोधिविषयितानतिरिक्तवृत्तितया तत्रातिव्याप्तिवारकतया | Vशेषसार्थक्यात् । तदुपादाने तादृशवयभावादिमत्त्वविषयकनिश्चयानन्तरं । । पद्धतत्वादिसामानाधिकरण्येन वयाद्यनुमित्युत्पत्त्या तादृशानुमितौ ।। तथाविधोभयसत्त्वेनातिव्याप्त्यनवकाशादिति,
યg : ના, શેષનું વૈયÁ સંભવતું નથી. જો શેષાંશ ન કહીએ તો તો HY 1 પર્વતત્વસામાનાધિકરણ્યન જયાં વદ્ધિમત્તાગ્રહ હોય ત્યાં પર્વતત્વસામાનાધિકરણ્યન /
વહુન્યભાવવત્તાગ્રહ એમાં પણ વિરોધિવિષયિતાનતિરિક્તવૃત્તિ વિષયિતા જ છે અને તેથી [] વહુન્યભાવવત્પર્વતમાં લક્ષણ અતિવ્યાપ્ત થઈ જાય. હવે શેષાંશના ઉપાદાનથી આH
અતિવ્યાપ્તિ ન આવે કેમકે પર્વતત્વસામાનાધિકરણ્યન વહુન્યભાવવત્તાનિશ્ચય ઉત્તર ! આ પર્વતત્વસામાનાધિકરણ્યન વદ્ધિમત્તા બુદ્ધિ ઉત્પન્ન થઈ શકે છે અને તેથી તેમાં મન - ૨ સામાન્ય વિરક્તિ , (૨૦૩) -
J