________________
प्रकारकबुद्धेरिव धूमव्यभिचारविशिष्टवत्यादिधर्मितावच्छेदककस्य धूमव्याप्यतया वह्न्न्यादिप्रकारक ग्रहस्याऽनाहार्य स्याऽसम्भवेन तादृशपक्षतावच्छेदकावच्छिन्नपक्षकसमूहालम्बनानुमितेरप्रसिद्ध्या तादृशानुमितिप्रतिबन्धकताघटितयथाश्रुतलक्षणस्य तद्रूपावच्छिन्नपक्षकवन्यादिहेतुकदोषेऽव्याप्तिं स्वयमेव वक्ष्यतीति तद्वारणायायासोऽयं वृथेति चेद् ?
હવે સિદ્ધાન્તીનો એક સલાહકાર સિદ્ધાન્તીને કહે છે કે આ અવ્યાપ્તિ દૂર કરવાની આપણે કાંઈ જરૂર જ નથી. કેમકે આપણું વિશિષ્ટાન્તરાઘટિત જે પ્રતિબંધકતાઘટિત લક્ષણ છે તે દોષદુષ્ટ તો છે જ અને તેથી જ આગળ ઉપર તેને પ્રતિબંધકત્વાઘટિત લક્ષણરૂપમાં ફેરવવાનું છે. એ નિષ્કૃષ્ટ કલ્પમાં પણ ધૂમવ્યભિચારિવર્તિમાન ધૂમવાનું વહેઃ સ્થળનો જ સ્પષ્ટ ઉલ્લેખ કરવાના છે અને ત્યાં એ અવ્યાપ્તિ દોષ નિષ્કૃષ્ટ કલ્પથી દૂર કરી જ દેવાના છે એટલે હવે અહીં આપણે આ અવ્યાપ્તિ દૂર કરવાનો આયાસ કરવાની જરૂર નથી. એ તો આગળ ઉપર દૂર થઈ જ જવાની છે.
આમ સલાહકારે સિદ્ધાન્તીને કહેવા દ્વારા તે પૂર્વપક્ષને કહી દીધું કે તારી આ અવ્યાપ્તિ તો દૂર થઈ જ જવાની છે.
આ જ હકિકતને હવે ગદાધરની પંક્તિથી આપણે જોઈ લઈએ. અથ (સલાહકાર)
નિવૃદ્ધિઃ પર્વતો વૃદ્ધિમાન્ એ વર્જ્યભાવાદિધર્મિતાવચ્છેદકક અને વન્ત્યાદિપ્રકારક બુદ્ધિ છે. આ જેમ અનાહાર્ય બુદ્ધિ નથી અર્થાત્ આહાર્યબુદ્ધિ છે તેમ धूमव्यभिचारिवह्निमान् धूमवान् धूर्मव्याप्यवह्निमांश्च हत्याका२४ ४ ધૂમવ્યભિચારવિશિષ્ટવન્ત્યાદિધર્મિતાવચ્છેદકક (ધૂમવ્યભિચારિ-વદ્ધિમાન) બુદ્ધિ એ પાછી ધૂમવ્યાપ્યવહ્નિપ્રકારક હોવાથી અનાહાર્ય સંભવી શકતી નથી. (ધૂમમિત્રાવિદ્ધિમાન્ ઘૂમવાન્ એટલી જ બુદ્ધિ આહાર્ય ન બને માટે ધૂમવ્યમિષાવિદ્ધિમાન્ ધૂમવાન્ ધૂમવ્યાપ્યવહિમાંશ્ર્વ બુદ્ધિને આહાર્ય કહી, જે અયોગોલક ધૂમવ્યભિચારિવર્તિમાન છે તે ધૂમવ્યાપ્યવલિમાન્ છે એવી તેમાં બુદ્ધિ કરવી તે આહાર્ય નહિ તો બીજું શું ?)
સામાન્ય નિરુક્તિ (૧૩૪)