________________
A પૂર્વપક્ષઃ પક્ષાંશમાં તાદશ પ્રકારતાને વિશેષણ કરો પણ વ્યાપ્તિવિશિષ્ટ પ્રકારતાને જ 1. ( વિશેષણ કરો. વ્યાપ્તિ વિશિષ્ટ હેતુતાવચ્છેદકાવચ્છિન્ન પ્રકારતાને વિશેષણ ન કરો. It | ઉત્તર - તો પછી તેવી અનુમિતિ તો પક્ષઃ સાધ્યવાનું સાધ્યવ્યાપ્ય દ્રવ્યવાં તથા પક્ષઃ | સાધ્યવાનું સાધ્યનિરૂપિત વ્યાપ્તિવિશિષ્ટવાંશ્ચ અનુમિતિ પણ બને. હવે આના પ્રતિ
સ્વરૂપાસિદ્ધિ પ્રતિબંધક નહિ બને કેમકે આ અનુમિતિમાં તો તાદશવિશિષ્ટત્વેન પ્રકાર છે. તે બ પણ હેતુતાવચ્છેદકરૂપથી નથી. સ્વરૂપાસિદ્ધિ તો હેતુતાવચ્છેદકાવચ્છિન્ન હેતુમાન્ પક્ષ લ # બુદ્ધિ પ્રતિ જ પ્રતિબંધક બને છે. આમ તે દોષને દૂર કરવા માટે હેતુતાવ. અવ. પ્રકારતા ? H ને જ પક્ષાંશમાં વિશેષણ કરવું જોઈએ. ____ गादाधरी : साधारण्याद्यव्याप्तिश्च वह्नित्वावच्छिन्ने धूमाभाववद्वृत्तित्वग्रहस्य धूमादिव्याप्तिविशिष्टतव्यक्तित्वावच्छिन्नप्रकारकज्ञानाऽविरोधित्वादतो हेतुतावच्छेदकावच्छिन्नत्वनिवेशः ।
હેતુતાવ. એવ. નો નિવેશ ન કરે તો વ્યભિચારમાં પણ આપત્તિ આવે. (૧) | I પર્વતો ધૂમવાનું ધૂમવ્યાપ્તિ વિશિષ્ટ તદ્ધતિમાંશ, (૨) પર્વતો ધૂમવાનું ધૂમવ્યાપ્ય J તદ્ધતિથ્ય અનુમિતિ પણ અનુમિતિ સામાન્યથી પકડાય. - હવે ધૂમાભાવવવૃત્તિત્વ વિશિષ્ટ વહ્નિ: એ જ્ઞાન ધૂમવ્યાપ્તિવિશિષ્ટ વહ્નિઃ જ્ઞાન પ્રતિ એ
કે ધૂમવ્યાપ્તિવિશિષ્ટવહ્નિત્નાવચ્છિન્ન વહ્નિઃ જ્ઞાન પ્રતિ પ્રતિબંધક છે. પણ જ ૧ ધૂમવ્યાપ્તિવિશિષ્ટતદ્દદ્ધિ જ્ઞાન પ્રતિ પ્રતિબંધક નથી આમ પૂર્વોક્ત અનુમિતિદ્વય પ્રતિ ૧
અપ્રતિબંધક બનતાં તે અનુમિતિમાં પ્રતિબધ્ધતા ન રહેતા અનુમિતિત્વવ્યાપક 1 પ્રતિબધ્ધતાનિરૂપિત પ્રતિબંધકતા શાલિ યથાર્થજ્ઞાનવિષયત્વ ધૂમાભાવવવૃત્તિત્વમાં ન It રહેતાં દોષ ન બને અને તેથી અવ્યાપ્તિ આવે. એને દૂર કરવા માટે તાદશ હેતુતાવ. અવ. I એ હેતુપકારતાને જ પક્ષાંશમાં વિશેષણ બનાવવું જોઈએં. ॥ गादाधरी : पक्षांशे साध्यादिप्रकारकस्य संस्कारादेः आहार्यज्ञानादेश्च ।।
बाधादिज्ञानाऽप्रतिबध्यत्वादसंभव इत्यतस्तादृशानुमितित्वव्यापकताનિવેશ:
પૂર્વપક્ષઃ વારૂ, બધું જ કહો. પણ પક્ષતાવ અવ. વિશેષતા નિરૂપક અનુમિતિ શા || ધ માટે કહો છો ?
ની સામાન્ય વિરક્તિ , 30
-
-