________________
1 એટલે વહિતાવચ્છિન્ન ધર્મિકવ્યભિચાર જ્ઞાનવિશિષ્ટ તરીકે ઈન્જનવાવચ્છિન્નલિંગક 1
અનુમિતિ ન બને. અર્થાત્ તે તાદશવ્યભિજ્ઞાન વિશિષ્ટાન્ય જ બને અને તેથી તે | ઈન્જનવાવચ્છિન્નલિંગકાનુમિતિ થાય અને વહિતાવચ્છિન્નવઢિલિંગ, અનુમિતિ ન ||
થાય. કેમકે ત્યાં વહ્નિત્નાવચ્છિન્ન વહિધર્મિક વ્યભિચાર જ્ઞાન પડેલું જ છે એટલે તે તો આ | તેનાથી વિશિષ્ટ બની જાય – અર્થાત વિશિષ્ટાન્ય ન રહે.
આમ હવે તદ્ધર્માવચ્છિન્નલિંગકત્વનો અર્થ બદલવાથી તેમાં કોઈ આપત્તિ રહેતી ૧. નથી.
હવે અમે જે વાત કરી હતી કે તદ્ધર્માવચ્છિન્નલિંગકાનુમિતિમાં તદ્ધર્માવચ્છિન્નધર્મિક 1 વ્યભિ. પ્રહ એ પ્રતિબંધક બને. અર્થાત્ તદ્ધર્માવચ્છિન્નધર્મિક વ્યભિ. ગ્રહનો અભાવ એ આ એ તાદશ અનુમિતિમાં કારણ બને. એટલે કે અનેકહેતુક સ્થળે તેમ કહેલું કે પ્રતિબંધક રહેવા છે છતાં અનુમિતિ થાય છે માટે પ્રતિબંધકાભાવને કારણ કહી શકાય નહિ તે વાત દૂર થઈ જ
જાય છે, કેમકે તકલિહેતુક અનુમિતિમાં તો તદ્ધતિર્મિક પ્રતિબંધકાભાવ ગ્રહ છે જ અને . ન તેથી તે અનુમિતિ થઈ છે. વતિર્મિક વ્યભિ. ગ્રહ રૂપે પ્રતિબંધક હોવાથી વહિલિંગ, ૧
અનુમિતિ નથી થઈ. આમ પ્રતિબંધકાભાવ એ અનુમિતિ પ્રતિ કારણ બને જ છે અને તેથી જ 1 - અનુમિતિ કારણભૂતાભાવ=પ્રતિબંધકાભાવ પ્રતિયોગી યથાર્થજ્ઞાન વિષયત્વ વ્યભિ. HI I ગ્રહમાં ન જતાં અવ્યાપ્તિ આવે એ વાત રહેતી નથી. અને તો પછી તેને લઈને તમે પ U “અનુમિતિ' - પદના માટે બે કલ્પનું અનુસરણ કર્યું તે ગેરવ્યાજબી ઠરે છે. | તારી ઃ ગતઃ મા ચાલીતિ વસ્તૃતારVIતાવ્યાજ્યાદ્રિ॥ ज्ञानसत्त्वे व्यभिचारज्ञानाद्यभावव्यतिरेकेणाऽनुमितिव्यतिरेकस्याऽ-M
सिद्धत्वादिति भावः। | હવે ગદાધર કહે છે કે વારૂ આ રીતે તમે તાદશ કલ્પના અનુસરણના પ્રયોજનનું ! ખંડન કરી નાંખ્યું તો અમે બીજું પ્રયોજન આપશું.
અમે કહીશું કે પ્રતિબંધકાભાવ એ વ્યાતિજ્ઞાન પરામર્શાદિ કલુપ્તકારણોથી પણ A અન્યથાસિદ્ધ થઈ જાય છે. અર્થાત જો વ્યાપ્તિજ્ઞાનાદિ હોય તો અનુમિતિ થાય તે ન હોય
તો અનુમિતિ ન થાય. પ્રતિબંધકાભાવને કારણ માનવાની જરૂર જ નથી. કેમકે સર્વત્ર 1 વ્યાપ્તિજ્ઞાનાદિથી જ કાર્યનો નિર્વાહ થઈ જાય છે. પછી અકલુપ્ત પ્રતિબંધકાભાવને શા | માટે કારણ માનવું જોઈએ ? અર્થાતુ પ્રતિબંધકાભાવનો અભાવ હોય તો અનુમિતિનો ,
[
પ
જ સામાન્ય વિરક્તિ ૦ (૫૦) )