________________
1
- - - - 31 1 નહિ. તે હવે પ્રશ્ન થાય કે ત્યારે કોણ તેવું બને જે સ્વાવચ્છિન્નાવિષયક-પ્રતીતિવિષયતાJ વચ્છેદક પ્રકૃતાનુમિતિ પ્રતિબંધકતાનતિરિક્તવૃત્તિવિષયતા-વચ્છેદક બને ? જેને બીજા | , “સ્વ”પદથી પકડાય ? તેના ઉત્તરમાં અમે કહીશું કે સ્વાવચ્છિન્નવિષયપ્રતીતિ
વિષયતાવચ્છેદક હૂદવૃત્તિજલવદૂવહુન્યભાવત્વ (પ્રથમ સ્વથી ઊલટું લેવું) બને અને તે પણ A પ્રકૃતાનુમિતિપ્રતિબંધકતાનતિરિક્તવૃત્તિ વિષયતાવચ્છેદક છે જ. આમ તેને જ તમે બીજા
સ્વપદથી લઈ શકો. હવે તે બીજા સ્વથી અવચ્છિન્નાવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદક પ્રથમ 1 સ્વ બને. (આટલું વિશિષ્ટાન્તરાઘટિતત્વનું લક્ષણ તેમાં આવી ગયું.) તે અનાહાર્યજ્ઞાના.. H આ નિશ્ચયવૃત્તિત્વવિશિષ્ટ યદ્રુપ - પ્રથમ સ્વ બને. તદૂપાવચ્છિન્નવિષયકત્વવ્યાપિકા [] પ્રકૃતાનુમિતિ પ્રતિબંધકતા છે જ તદ્રુપાવચ્છિન્ન દોષ =વહુન્યભાવવઠ્ઠલવદ્ધત્તિહૂદવા- || વચ્છિન્ન દોષઃ આમ હજુ પણ લક્ષણ અતિવ્યાપ્ત બને જ છે.
गादाधरी : वक्ष्यमाणविशिष्टान्तराघटितत्वस्येव यादृशविशिष्टविषयकनिश्चयविशिष्टयादृशविशिष्टविषयकनिश्चयत्वं प्रतिबन्धकतानतिरिक्तवृत्ति, तादृशविशिष्टद्वयाघटितत्वस्यापि निवेशनीयतया ।। उक्तविशिष्टवारणसम्भवात् ।
- ઉત્તર પક્ષ ? વારુ, ભલે “વફ્ટમાણવિશિષ્ટાન્તરાઘટિતત્વ' નિવેશથી તેનું વારણ ન 1 થાય પણ જેમ “વફ્ટમાણવિશિષ્ટાન્તરાઘટિતત્વ' નો નિવેશ કરવાના છે તેમ || [ વિશિષ્ટદ્વયાઘટિતત્વનો પણ નિવેશ કરવાના છે એ નિવેશથી જ ઉક્તાતિવ્યાપ્તિનું વારણ એ
થઈ જશે. યાદશવિશિષ્ટવિષયકનિશ્ચયવિશિષ્ટયાદશવિશિષ્ટવિષયકનિશ્ચયત્વે છે પ્રતિબંધતાનિતિરિક્તવૃત્તિ, તાદશ વિશિષ્ટદ્ધયાઘટિતત્વનો નિવેશ કરવો છે. હવે અહીં એ
તો જલવાનું વહુન્યભાવવાનુ નિશ્ચય વિ. જલવાનું હૃદનિશ્ચય છે. તે વિશિષ્ટનિશ્ચયત્વ આ પ્રતિબંધકતાનતિરિક્તવૃત્તિ છે પણ તેવા નિશ્ચયત્વથી શૂન્ય વહુન્યભાવવધૂંજલવકૃત્તિ-R. જલવહૂદત્વરૂપ વિષયતાવચ્છેદક નથી માટે તેમાં હવે લક્ષણ ન જતાં અતિવ્યાપ્તિ રહેતી ન નથી.
આમ અમારા મતમાં તો અતિવ્યાપ્તિનું વારણ થઈ જાય છે. એટલે હવે તમારા રે પક્ષમાં (સ્વરૂપ સં. રૂ૫ અવતા વાદી મતમાં) પાષાણમયત્વવાનું પર્વતઃ સ્થળે આ અતિવ્યાપ્તિ ઊભી જ રહે છે. કેમકે ઉક્ત બે ય નિવેશો છતાં ય ત્યાં લક્ષણ જાય છે. જુઓ.
----
૫સામાન્ય વિરક્તિ ૦ (૧૧)
2