SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ 1 પદથી વહુન્યભાવવહૂદત્વ બને. સ્વાવચ્છિન્નાવિષયક-પ્રતીતિવિષયતાવચ્છેદક 1 હૃદનિષ્ઠવન્યભાવત્વ બને. (ઊલટું કરી દેવું તેમ જ કરવું જોઈએ કેમકે તે પાછું 0 પ્રકૃતાનુમિતિ પ્રતિબંધકતાનતિરિક્તવૃત્તિ બનવું જોઈએ.) હવે તે હદનિષ્ઠવન્યભાવત્વ ] એ પ્રકૃતાનુમિતિ પ્રતિબંધકતાનતિરિક્તવૃત્તિવિષયતાવચ્છેદક પણ છે. માટે આવું - સ્વ=હ્રદનિષ્ઠવન્યભાવત્ બન્યું. તે હૃદનિષ્ઠવન્યભાવવાવચ્છિશાવિષયક- આ ( પ્રતીતિવિષયતાવચ્છેદક હ્રદનિષ્ઠવદ્વિભાવત્વ તો ન જ બને. પણ વહુન્યભાવવદત્વ તે જ બને. તે અનાહાર્યાપ્રામાણ્યજ્ઞાનાનાસ્કન્દિત-નિશ્ચયવૃત્તિત્વવિશિષ્ટ જ છે. માટે આવું જે આ | વહુન્યભાવવદત્તદવચ્છિન્નવિષયકત્વવ્યાપિકા પ્રકૃતાનુમિતિપ્રતિબંધકતા છે માટે તકૂપાવચ્છિન્ન એટલે કે વહુન્યભાવવધૂહૂદવાવચ્છિન્નવહુન્યભાવ૬ઠ્ઠદ દોષ બને. [] આ રીતે આપણે લક્ષણનો સમન્વય કરી લીધો અને તે નિવેશથી પૂર્વોક્તાતિવ્યાપ્તિ ! દૂર કરી. 1 गादाधरी : न च ज्ञानद्वयसाधारणप्रतिबन्धकतायाः प्रत्येकज्ञानन विषयविशिष्टविषयकत्वं नानतिरिक्तवृत्तित्वरूपावच्छेदकतावत्, तथा चY 0 दर्शितविशिष्टघटकस्य प्रत्येकज्ञानविषयस्य न निरुक्तविशिष्टान्तरात्मकतेति | निरुक्तविशिष्टान्तराघटितत्वमुक्तविशिष्टस्याक्षतमेवेति वाच्यम्, પૂર્વ પક્ષ ઃ નહિ, ઉક્ત રીતે પણ તમે ત્યાં અતિવ્યાપ્તિનું વારણ કરી શકતા નથી. જ fl જુઓ વહુન્યભાવવજલવદ્રુત્તિજલવદ રૂપ વિશિષ્ટને તમે વિશિષ્ટાન્તર જલવાનું . હૃદથી ઘટિત બનાવી દીધું અર્થાત્ તેમાં વિશિષ્ટાન્તરાઘટિતત્વનું તમારું લક્ષણ ન ગયું. ના, એ | તેમ છે જ નહિ આ વિશિષ્ટ પણ વિશિષ્ટાન્તરાઘટિત જ છે. A પ્રથમ સ્વપદથી તમે આ વિશિષ્ટને પકડ્યું હવે તદવચ્છિન્નવિષયક પ્રતીતિ- A P વિષયતાવચ્છેદક જલવહૂદત્વરૂપ વિશિષ્ટ બન્યું. પણ આ વિષયતાવચ્છેદક પ્રકૃતાનુમિતિ H પ્રતિબંધકતાનતિરિક્તવૃત્તિ-વિષયતાવચ્છેદક તો નથી જ. કેમકે ભલે જલવાનું H. ( વહુન્યભાવવાનું નિશ્ચયવિશિષ્ટ તે જલવાહૂદ નિશ્ચય તેવો હોય પણ તાદશનિશ્ચય | 1 અવિશેષિત અર્થાત્ શુદ્ધ જે જલવાનું હૃદઃ નિશ્ચય છે તે તો પ્રકૃતાનુમિતિ પ્રતિબંધક નથી || જ. એટલે જલવઠ્ઠદત્વ એ પ્રકૃતાનુમિતિ પ્રતિબંધકતાનતિરિક્તવૃત્તિ વિષયતાવચ્છેદક ન આ રહ્યું અને તેથી યú-સ્થળે (બીજું સ્વ) તમે જલવહૂદત્વને લઈ શકતા જ નથી. અર્થાત્ | અમે એ સિદ્ધ કરવા માંગીએ છીએ કે જલવદત્વ તો બીજા સ્વપદથી પકડી શકાય જ છે મને તે જ સામાન્ય નિરતિ • (૧૦૯) -
SR No.032159
Book TitleSamanya Nirukti
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2005
Total Pages290
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy