________________
|| रूपबाधादेरसंग्रहभयेन यद्पावच्छिन्ने धर्मिणि यद्पावच्छिन्नप्रकारतानिरूपितयद्पावच्छिन्नप्रकारताकनिश्चयत्वेन प्रतिबन्धकता
तद्पविशिष्टे तद्रूपावच्छिन्नविशेषिततद्पावच्छिन्नवत्त्वं दोष । Vइत्यादिविवक्षाया असम्भवात् ।
હવે જો સ્વરૂપસંબંધરૂપ અવચ્છેદકતાનું પર્યાવ્યા અધિકરણ લેવાની વિવક્ષા કરીએ H આ તો અતિવ્યાપ્તિ ટળી જાય અધિકરણ તેમ આ મત તો વચમાવત ને જ દોષ માને
છે. વહુન્યભાવવધૂહૂદને દોષ નથી માનતો એટલે તેમાં પણ અતિવ્યાપ્તિ દૂર થઈ જાય. U તે માત્ર સ્વરૂપસં.રૂપ અવરચ્છેદકતા તો વન્યભાવવધૂહૂદમાં પણ છે જ એટલે તે દોષ બનતો . જ હોવાથી અતિવ્યાપ્તિ આવતી હતી. હવે પત્યા અધિકરણ કહેવાથી આ
વહુન્યભાવવધૂહૂદમાં અતિવ્યાપ્તિ ન આવે, કેમકે આ જ્ઞાન ભ્રમપ્રમાસાધારણ છે અને તે ને તેથી ત્યાં સખંડવિષયતા જ લઈને ઊભયજ્ઞાનની પ્રતિબંધકતા કહેવી પડે. હવે તેવી ? in સખંડવિષયતાવચ્છેદકતા તો વહિવેન ગુન્જાવગાહિ, અભાવન મઠાવગાહિ, હૃદત્વેની
ઘટાવગાણિ જ્ઞાન હોવાથી ગુજાદિવિષયોમાં પણ છે. અને તેમ થતાં અવચ્છેદકતાનું, U પર્યાવ્યા અધિકરણ માત્ર વન્યભાવવધૂહૂદ ન જ બને. આમ તેમાં લક્ષણ ન જતાં !
અતિવ્યાપ્તિ ન આવે. પણ દે વન્યભાવવત્ત્વમાં રૂપ લક્ષ્યમાં આવ્યાપ્તિ આવી જાય છે. છે આ પણ જ્ઞાન ભ્રમ પ્રમાસાધારણ બનવાથી અહીં પણ માત્ર દે વહુન્યભાવ પર્યાપ્યા A અવચ્છેદકતાનું અધિકરણ ન બની શકે એટલે અવ્યાપ્તિ આવે.
અહીં ખ્યાલ રાખવો કે પૂર્વે પર્યાપ્યા અધિકરણ લેતા અસંભવ દોષ બતાવેલો અહીં ! | અવ્યાપ્તિ દોષ બતાવે છે કેમકે વચમાવવાનું પર્વતઃ અનુમિતિ પ્રતિ વતિમતુપર્વત ||
બાધ છે એમાં ઉક્ત રીતે વિચ્છેદકતા લેવા પર પણ લક્ષણ સંગતિ થઈ જાય છે. એમ જ થવાનું કારણ એ છે કે વહિંમત્પર્વત એ જ્ઞાન વહિતાવચ્છિન્નપ્રકારતાનિરૂપિતપર્વત-. ૧ વાવચ્છિન્નવિશેષ્યતાક છે. એટલે અહીં સખંડવિષયતા જેવું લેવાનું કાંઈ રહેતું જ નથી. તે
વહુ ભાવવધૂહૂદસ્થળે તો ભ્રમ સ્થળે વન્યભાવવાવચ્છિન્નપ્રકારતા લેવાતી ન હતી 1 એટલે એને સખંડવિષયતામાં ફેરવી નાંખ્યું. પણ વહિંમત્પર્વતઃ સ્થળે તો ભ્રમપ્રમાત્મક કોઈ પણ જ્ઞાન લેતાં સખંડવિષયતા કરવાની જરૂર રહેતા જ નથી જે પ્રમાત્મક સ્થળે આકાર છે તે જ આકાર તે જ્ઞાન ભ્રમાત્મક બને ત્યારે પણ રહે છે. આમ જ્યારે સખંડવિષયતાનું અનુસરણ નથી ત્યારે ગુજદિપદાર્થાન્તરનો તેમાં નિવેશ નથી. અને એ
-
-
-
જ
સામાન્ય નિરલિ૦ (૧૫)
-
-