________________
GS 2 2 2 - ST] 1 તેથી અવચ્છેદકતાનું પર્યાવ્યા અધિકરણ વદ્ધિમત્પર્વત બની જ જાય આમ તેમાં લક્ષણ સંગતિ થઈ જાય છે એટલે અસંભવદોષ ન કહેતાં અવ્યાપ્તિ કહી.
આ રીતે અવ્યાપ્તિ આવે છે માટે અવચ્છેદકતાનું પર્યાપ્યા અધિકરણ પણ લઈ | A શકાય નહિ અને તેથી માત્ર સ્વરૂપસંબંધરૂપ અવચ્છેદકતા લેતાં સમાવવત્વે પણ છે જ દોષ બની જતાં અતિવ્યાપ્તિ ઊભી જ રહે છે.
હવે આ અતિવ્યાપ્તિ દૂર કરવા આમ કહી શકાય. ઉક્ત લક્ષણનો અર્થ આ રીતે 1. ન કરવો જોઈએ. યહૂપાવચ્છિન્ને દૂપાવચ્છિન્નપ્રવરતાનિરૂપિતયહૂપાવચ્છિન્નप्रकारताकनिश्चयत्वेन प्रतिबंधकता, तदूपाविशिष्टे तद्रूपावच्छिन्नविशिष्टतद्रूपावच्छिन्नत्वं दोषः ।
હૃદતાવચ્છિન્ને હૃદજ્ઞાને વહ્નિત્વાવચ્છિન્ન પ્રકારતાનિરૂપિત અભાવવાવચ્છિન્નપ્રકારતકનિશ્ચયત્વેન પ્રતિબંધકતા છે તો ત્વવિશિષ્ટ વહ્નિવી વચ્છિન્ન છે ॥ वह्निविशिष्ट-अभावत्वावच्छिन्न अभाववत्त्वं (वल्यभाववत्त्वं) दोषः ।। I હવે અતિવ્યાપ્તિ નથી રહેતી. કેમકે ત્યાં અભાવાવચ્છિન્ન-પ્રકારતાનિરૂપિત કોઈ ઈ પ્રકારતા જ નથી અને તેથી વઢિની જેમ અહીં અભાવ કોઈથી વિશેષિત બનતો જ નથી. આ છે પણ આ રીતે અતિવ્યાપ્તિ ટાળી શકાતી નથી કેમકે તેમ કરવા જતાં વહુન્યભાવવત- A
પર્વતાનુમિતિપ્રતિબંધક વમિત્પર્વતનિશ્ચયીય વહિંમત્પર્વતરૂપબાધમાં અવ્યાપ્તિ આવી છે. 1 જાય. અહીં પર્વતે વદિ દોષ છે. હવે વહ્નિત્નાવચ્છિન્નપ્રકારતાનિરૂપિત કોઈ 1 L પ્રકારતા જ નથી અને તેથી વહિં કોઈથી વિશિષ્ટ બનતો જ નથી.
એટલે ફરી ટ્વે ૩૪માવવન્દ્ર સ્થલીય અતિવ્યાપ્તિ ઊભી જ રહે છે. A એટલે જ અહીં પૂર્વવતુ અનતિરિક્તવૃત્તિત્વરૂપ અવચ્છેદકતા લેવી જોઈએ. હૃદH. | વન્યભાવજ્ઞાનરૂપ અભાવના નિશ્ચયમાં ભલે પ્રતિબંધકતાવચ્છેદકતા છે પણ શુદ્ધ “કે
૩માવ:” જ્ઞાનમાં તો તાદશાનુમિતિપ્રતિબંધક્તા નથી જ એટલે પ્રતિબંધક્તાતિરિક્ત એ A વૃત્તિ વિચ્છેદકતા બની જતાં તે અનિતિરિક્તવૃત્તિત્વરૂપ અવચ્છેદકતા ન હોવાથી તેમાં તે P હવે અતિવ્યાપ્તિ ન આવે. " गादाधरी : अत्र साधननिष्ठसाध्याभावववृत्तित्वादेरिव साध्याभाव|| ववृत्तिसाधनादेरपि दोषत्वे क्षतिविरहात् एतावानायासोऽनर्थक ।।
1 - સામાન્ય નિરક્ષિ, (૧૫) ---