________________
મધ્યસ્થ : યત્કિંચ્ચિદનુમિતિપરક અનુમિતિપદ કહીશું. હવે તો વદ્ધિમાન એ તો આ યત્કિંચિત્ અનુમિતિ પ્રતિ વચમાવવાનું ફૂલ એ પ્રતિબંધક બને. તેમાં વિષયતા રહી છે # જતાં તે દોષ બને. 1 પૂર્વપક્ષ - તેમ કહેશો તો તો પર્વતો વદ્વિમાનું અનુમિતિને અમે યત્કિંચિત અનુમિતિ |
તરીકે લઈશું અને હૂદો વહિમાનું અનુમિતિ પ્રતિબંધકીભૂત વન્યભાવવાનું હૃદ દોષ બને ! શુ છે તે સ્વવિષયકજ્ઞાનવિષયપ્રકૃતહેદુતાવ. સં. થી સહેતુ ધૂમમાં ચાલી જાય એટલે ધૂમ હેતુ | દુષ્ટ બની જાય. અહીં ખ્યાલ રાખવો કે ડ્રદો વદ્ધિમાનું અને પર્વતો વહિમાનું ઊભયાનુમિતિમાં “ધૂમ' હેતુ છે. એટલે જ પ્રકૃતહેદુતાવચ્છેદકધર્મવત્તાસંબંધથી સદ્ધતુ ધૂમ પણ દુષ્ટ બની ગયો. આમ યત્કિંચિત્ અનુમિતિપરક અનુમિતિ પદ લેતાં અતિવ્યાપ્તિ | આવે.
સિદ્ધાન્તી - વારૂ, અમે કહીશું પ્રકૃતિપક્ષક-પ્રતિસાધ્યક-પ્રકૃતહેતુકાનુમિતિપરક | મ અનુમિતિ પદ લેવું. હવે હૃદપક્ષક, વદ્વિસાધ્યક, ધૂમહેતુક અનુમિતિ પ્રતિ જ એ U વન્યભાવવાનું હૃદઃ પ્રતિબંધક બને અને તેથી દોષવત્તા તેમાં જ જાય. પર્વતો વતિમાનું ! આ સ્થલીય ધૂમકેતુ દુષ્ટ ન બને. કેમકે તે પ્રકૃતિપક્ષકાદિ અનુમિતિ નથી માટે તેના પ્રતિ છે. # વન્યભાવવાનું હૃદ પ્રતિબંધક જ ન બને. ન પૂર્વપક્ષ - વારૂ, તેમ કહેશો તો વ્યભિચાર-વિરોધાદિમાં અવ્યાપ્તિ આવશે. કેમકે 1. Ot પ્રકૃતિપક્ષકાદિ અનુમિતિ પ્રતિ વતિ ધૂમવ્યભિચારી (વદ્વિમાં સાધ્યાભાવવધૂવૃત્તિત્વ) એ [ જ્ઞાન પ્રતિબંધક જ નથી બનતું. એ તો વ્યાપ્તિજ્ઞાન પ્રતિ પ્રતિબંધક બને છે. અને તેથી તે એ જ વ્યભિચારાદિજ્ઞાનાભાવ અનુમિતિ કારણ ન બને. જો તાદશજ્ઞાન અનુમિતિપ્રતિબંધક અ
બનતું હોત તો પ્રતિબંધકાભાવ અનુમિતિમાં કારણ બને એટલે તેના રહેતાં જ અનુમિતિ થવી જોઈએ. પણ તેમ થતું નથી. હવે આમ અનુમિતિપ્રતિબંધક વ્યભિચારાદિ યથાર્થજ્ઞાન જ ન બનતાં તદીયવિષયતા વ્યભિચારાદિ પર ન જતાં તેમાં લક્ષણની અવ્યાપ્તિ ઊભી રહે છે.
A गादाधरी : लक्षणया तस्य तादृशानुमितिजनकज्ञानमात्रपरत्वे ची बाधादावव्याप्तिः, बाधादिज्ञानस्य परामर्शाऽप्रतिबन्धकत्वात् ।
સિદ્ધાન્તી - અનુમિતિ પદની અમે તાદશાનુમિતિજનકજ્ઞાનમાત્ર (વ્યાપ્તિજ્ઞાન-S છે પરામર્શ) માં લક્ષણા કરશું. અર્થાત્ અનુમિતિપ્રતિબંધકયથાર્થજ્ઞાનવિષયતા એટલે
સામાન્ય નિરતિ (૧૮)
-