________________
- - - - - H. હવે આમ થતાં (૧) નિર્વહિંપર્વતો વદ્વિમાન “માતુ | (૨) પર્વતઃi
પર્વતાવૃત્તિવદ્ધિમાનું ધૂમાતુ . (૩) પર્વતો વહિમાનું તવ્યભિચારિણઃ | (૪) પર્વતો : વતિમાનું પર્વતાવૃત્તઃા સ્થળે આ લક્ષણ ન જવાથી તે તે હેતુ કોઈ પણ પ્રકારનો હેત્વાભાસ ||
ન બનતા અવ્યાપ્તિ આવે. તે આ ૪ ય આહાર્યજ્ઞાન છે. હવે આહાર્યજ્ઞાન પ્રત્યક્ષાત્મક જ હોય. જો આ . A આહાર્યજ્ઞાનને અનુમિત્યાત્મક કહીએ તો અનુમિતિ તો પરોક્ષજ્ઞાનરૂપ છે માટે તે * આહાર્યજ્ઞાન પ્રત્યક્ષાત્મક ન રહે એટલે આવી અનુમિતિ જ માની શકાય નહિ. ' FI આમ આહાર્યાનુમિતિ અપ્રસિદ્ધ હોવાથી તે આહાર્યજ્ઞાન પ્રતિબંધક બનતું નથી | ( એટલે પ્રતિબંધકતાઘટિત આ લક્ષણ ૪ ય સ્થળે ન જવાથી અપ્રસિદ્ધિનિબંધન અવ્યાપ્તિ U અહીં ઊભી જ રહે છે.
હવે આપણે પ્રત્યેક સ્થળ-તેની વિશેષતા અને તેમાં આહાર્યત્વને જોઈએ.
(૧) નિર્વત્તિપર્વતો વદ્ધિમાન ધૂમાત્ઃ અહીં પક્ષતાવચ્છેદકતા પર્યાયાધિકરણ I નિર્વતિત્વવિશિષ્ટપર્વતત્વ બને તદવચ્છિન્ને પક્ષમાં વદ્ધિની અનુમિતિ સંભવતી જ નથી ! આ કેમકે જે પર્વતમાં નિર્વહિત્વનો નિશ્ચય છે તેમાં વદ્ધિની અનુમિતિ થાય જ નહિ. આમ આ છે આ જ્ઞાન સ્વવિરોધિધર્મધર્મિતાવચ્છેદકકસ્વપ્રકારક હોવાથી અનાહાર્ય તો સંભવી શકતું જ છે,
કે નથી.
સ્વ=હિ. વહ્નિવિરોધિધર્મ વહુન્યભાવ બને. તે ધર્મિતાવચ્છેદક વન્યભાવIf વિશિષ્ટપર્વતનો છે. એટલે સ્વવિરોધિર્મિતાવચ્છેદકક નિર્વહ્નિત્વવિ.પર્વત બન્યો. આ આ જ્ઞાનમાં વહ્નિ પ્રકાર પણ છે (વતિમાનું) એટલે આ જ્ઞાન સ્વપ્રકારક પણ બન્યું. આમ તે
અનાહાર્ય ન બન્યું માટે તેની અનુમિતિ થઈ શકતી જ નથી અને તેથી અહીં લક્ષણ ન જતાં ! , અવ્યાપ્તિ બની જ રહે છે.
એ જ રીતે સર્વત્ર સમજવું. આપણે સામાન્યરૂપથી જોઈ લઈએ.
गादाधरी : पर्वतः पर्वतावृत्तिवह्निमान् इत्यत्र पर्वते पर्वतावृत्तित्व॥ रूपसाध्यतावच्छेदकावच्छिन्नप्रकारकत्वमनुमितेर्न सम्भवति स्वस्मिन् ।
स्वावृत्तित्वाद्यवच्छिन्नप्रकारकानाहाय॑ज्ञानस्याननुभविकत्वात् । P (૨) પર્વત પર્વતાવૃત્તિવૃદ્ધિમાન ધૂમાન્િત: આની અનુમિતિનો આકાર થાય તો આવો થાય. પર્વત પર્વતાવૃત્તિવાહિમામ્ પર્વતાવૃત્તિવવ્યાપ્યધૂમવશ હવે આ )
- -- સામાન્ય નિરતિ ૦ (૧૫) --- =