________________
પણ તેમ કરતાં ફરી અસંભવ ઊભો થાય છે. વમાવવાનું હ્રદ્ જ્ઞાન, हूदो વૃદ્ઘિમાન્ અનુમિતિ પ્રતિ પ્રતિબંધક છે. હવે વન્ત્યભાવવાન્ જ્ઞાન પ્રમાત્મક હોય કે ભ્રમાત્મક હોય બે ય અનુમિતિપ્રતિબંધક બને. અર્થાત્ વહ્નિત્વન વત્ત્તવગાહિ, અભાવત્વેન અભાવાવગાહિ, હૃદત્યેન હૂંદાવગાહિ જ્ઞાન પ્રમાત્મક છે તે પ્રતિબંધક બને તેમ વહ્નિત્વેન ગુજ્રાવગાહિ, અભાવત્વેન મઠાવગાહિ, હૃદત્યેન ઘટાવગાહિ જ્ઞાન પણ પ્રતિબંધક બને. આમ વર્જ્યભાવવછૂંદ જ્ઞાનમાં ત્રણ જ અંશમાં વિષયકત્વ નથી. પણ વન્યભાવવદ્દ્નદાનમાં ગુજાઘટપટાદિશાનવિષયકત્વ પણ છે. આથી પ્રતિબંધકતાવચ્છેદકતાનું પર્યાપ્તિ સંબંધથી અધિકરણ વહ્નિ અભાવ વિશિષ્ટ હૃદ જ ન બન્યાં પણ ગુજ્રાદિ ઇતરાંશો પણ બન્યાં જ અને તેથી યદ્ પદથી વન્યભાવવછૂંદ પ્રમાત્મક જ્ઞાન ન પકડાય કેમકે તન્નિષ્ઠ વિષયકત્વ એ પ્રતિબંધકતાવચ્છેદકતાનું પર્યાપ્ત્યા અધિકરણ નથી. આમ અસંભવ દોષ આવે છે.
गादाधरी : अतः यद्विषयकत्वेनेति पदं व्याचष्टे यादृशविशिष्टविषयकत्वेनेति ।
दीधिति : यद्विषयकत्वेन यादृशविशिष्टविषयकत्वेन । तेनाऽनुमितिप्रतिबन्धकपक्षविशेष्यक भ्रमविषये साध्याभावादौ सद्धेत्वादिनिष्ठे नातिप्रसङ्गः ।
गादाधरी : यद्रूपावच्छिन्नविषयताकत्वेनेत्यर्थः । एवं च तत्त्वमित्यस्य तद्रूपावच्छिन्नत्वमर्थः ।
व्याख्यायाः प्रयोजनं स्फुटयिति तेनेति ।
આથી ‘દ્વિષયત્ત્વેન’પદ ગત તૃતીયાર્થ અવચ્છેદકત્વ કેવું લેવું જોઈએ ? એ કહેવા માટે પહેલા વ્યક્તિષયત્વેનનો અર્થ “યાતૃશવિશિષ્ટવિષયત્વેન' કરવો એમ કહે છે. યદૂપાવશિવિષય જ્ઞાનં અનુમિતિવિશેષિ તત્ત્વમ્ । વર્જ્યભાવવહૃદત્વરૂપાવચ્છિન્ન વર્જ્યભાવવહૃદવિષયકજ્ઞાન અનુમિતિ વિરોધી છે તો (તત્ત્વ=તદ્રુપવાચ્છિન્ન) વન્યભાવવહૃદાવચ્છિન્ન વત્ત્વભાવહૃદ દોષ કહેવાય.
સામાન્ય નિક્તિ ૦ (૮૫)