________________
વન્યભાવવાનું હૃદવિષયકજ્ઞાનમાં વિષયકત્વ છે તેમ અનુમિતિ પ્રતિબંધકતા પણ ન છે. તેથી પ્રતિબંધકત્વવિષયકત્વ છે તેમ અનુમિતિ પ્રતિબંધકતા પણ છે. તેથી ] પ્રતિબંધકતાવચ્છેદક વિષયકત્વ બને. તેમાં પ્રતિબંધકતાવચ્છેદકતા રહે. પણ વિશિષ્ટ ||
શુદ્ધાતુ નાતિરિચ્યતે | ન્યાયથી શુદ્ધ હૃદ જ્ઞાનમાં પણ તાદશવિષયકત્વ છે જ પણ ત્યાં પ્રતિબંધકતા નથી. આમ પ્રતિબંધકતાતિરિક્તવૃત્તિ વિષયકત્વ બની જતાં અવચ્છેદકતા છે છે અનતિરિક્તવૃત્તિત્વ રૂપ ન થઈ. આ રીતે સર્વત્ર પૂર્વોક્ત ન્યાય લાગતાં અસંભવ દોષ છે.
આવે. 4 गादाधरी : अतः स्वरूपसंबंधरूपमेव वाच्यम्, तथा च पर्वतो। ॥ वह्निमान्त्यिाद्यनुमितिप्रतिबंधकभ्रमविषयवल्यभावादावतिप्रसङ्गः, Mतद्विषयकत्वस्यापि प्रतिबन्धकतावच्छेदकघटकत्वात् । જ હવે જો સ્વરૂપસંબંધરૂપ અવચ્છેદકતા કહીએ તો વહુન્યભાવવધૂઠુદ-જ્ઞાનમાં વિષયકત્વ . H છે અને તેમાં પ્રતિબંધકતાવચ્છેદકતા સ્વરૂપ સંબંધરૂપ તો છે જ. એટલે લક્ષણ જતા અહીં f1
તો આપત્તિ ન આવે. પણ હવે અતિવ્યાપ્તિ દોષ ઊભો થાય. વતિમાનું ધૂમાડુ સ્થળે? | વન્યભાવવાનું પર્વત જ્ઞાન પ્રતિબંધક છે માટે વન્યભાવવત્પર્વત વિષયક ભ્રમાત્મક || - એ જ્ઞાનમાં વિષયકત્વ છે અને પ્રતિબંધકતા પણ છે. હવે વહુન્યભાવવત્પર્વત વિષયક જ્ઞાન , છે એ પર્વત વિષયક છે તેમ વન્યભાવવિષયક પણ છે જ. અને તેથી તે વહુન્યભાવ જ્ઞાનમાં
પણ વહુન્યભાવવિષયકત્વ છે. પર્વતવિષયકત્વ પણ છે. અને હવે આ વિષયકત્વ પણ - સ્વરૂપસંબંધરૂપ પ્રતિબંધકતાવચ્છેદક્તાવત્ છે જ. અને તેથી ય પદ ગૃહીત વન્યભાવ ન A કે પર્વત પણ દોષ બની જતાં ઉક્તસંબંધથી સદ્ધતુ દોષવાનું અથવા દુષ્ટ બની જવાની ન. આપત્તિ આવે.
गादाधरी : असंभवभयेन चाऽवच्छेदकतापर्याप्तिनिवेशाऽसम्भवात्, || હવે આ આપત્તિ દૂર કરવા પર્યાપ્તિ સંબંધથી અવચ્છેદકતાનું અધિકરણ કહીએ તો 1
જરૂર અહીં તો આપત્તિ દૂર થઈ જાય કેમકે અવચ્છેદકતાનું પર્યાપ્ય અધિકરણ કેવળ J વન્યભાવવિષયકત્વ ન બને પણ વહુન્યભાવવિશિષ્ટ પર્વતવિષયકત્વ જ બને અને તેથી ! છે. તેમાં પ્રતિબંધકતાવચ્છેદકતા પણ રહેતાં લક્ષણ વહુન્યભાવવત્પર્વતરૂપ ભ્રમજ્ઞાનમાં જતાં ..
યદું પદ ગૃહીત “વહુન્યભાવવત્પર્વત’ જ દોષ બને. હવે “વહ ભાવ' દોષ નહિ બને. છે તેથી તેને લઈને અતિવ્યાપ્તિ ન આવે.
LEE
=
૨. સામાન્ય વિરક્તિ
(૮૪)
D
J