________________
- - - - - - - - - | બાધનિશ્ચય થાય ત્યાર બાદ કોઈને કોઈ વ્યક્તિને અનાહાર્ય, દોષવિશેષાજન્યજ્ઞાન તો ? ( ઉત્પન્ન થવાનું જ છે અને તેથી ત્યાં દોષમાં લક્ષણની સંગતિ થઈ જાય.
गादाधरी : बाधादिनिश्चयानन्तरं आहार्य्यसाध्यादिप्रकारकप्रत्यक्षोत्पत्त्याऽसम्भवोऽव्याप्तिर्वेत्यत अनाहायेति । છે હવે આપણે “અનાહાર્યદોષવિશેષાજન્યજ્ઞાનની પદવ્યાવૃત્તિ જોઈએ. જો અહીં માત્ર ને ને દોષવિશેષાજન્યજ્ઞાન કહેત, તો તો બાધનિશ્ચય બાદ દોષવિશેષાજન્યજ્ઞાન રૂપ 1 પ્રત્યક્ષાત્મક આહાર્યજ્ઞાન ઉત્પન્ન થાય તેમાં ઊભયાભાવ ન મળે એટલે અવ્યાપ્તિ આવે તે ( આ કારણથી “અનાહાર્ય પદનો નિવેશ કર્યો. અહીં અસંભવ એ દષ્ટિએ કહ્યો છે કે જો , J તેવા બાધનિશ્ચય બાદ બધે દોષવિશેષાજન્યઆહાર્યજ્ઞાન થાય તો અસંભવ. પણ તેવું તો | આ સર્વત્ર બનતું નથી કેમકે ક્યાંક તો દોષવિશેષાજન્યાનાહાર્યજ્ઞાન પણ થઈ જ જાય તેથી આ છે તેમાં તો લક્ષણસમન્વય થાય જ. માટે આવ્યાપ્તિ કહેવી જોઈએ.
गादाधरी : शङ्खो न पीत इत्यादिनिश्चयानन्तरं शङ्खादौ ।। पीतत्वादिप्रकारकस्य दोषविशेषजन्यचाक्षुषादेरुत्पत्त्या शङ्खः पीतः।। ॥ शङ्खत्वादित्यादिस्थलीयबाधादावव्याप्तिरतो मानसेति ।
શ પીતવામાવવાન્ એવા નિશ્ચયબાદ દોષવિશેષને લીધે શ તિઃ | 1 શgવાન્ અનુમિતિ થઈ શકે છે. એટલે તેમાં ઊભયાભાવ ન મળતાં અવ્યાપ્તિ આવે. | હવે દોષવિશેષજન્યઅનાહાર્યજ્ઞાન કહ્યું માટે આ દોષ રહેતો નથી. કેમકે તે
તત્વામવિવાન શ એવા બાધનિશ્ચય બાદ દોષવિશેષજન્યજ્ઞાનમાં શઃ પીતઃ | શતાત્ તો ન જ આવે અને તેથી તે જ્ઞાનોમાં ઊભયાભાવ મળી જતાં લક્ષણની સંગતિ 1
થઈ જાય. T · गादाधरी : मानसपदं दोषविशेषाजन्यज्ञानपरं, तेन नाहं गौर । | इत्यादिनिश्चयानन्तरं मिथ्याज्ञानजन्यवासनादिरूपदोषविशेषजन्यात्मविशेष्यकगौरत्वादिप्रकारकमानसज्ञानस्योत्पत्तावपि अहं गौर। आत्मत्वादित्यादिस्थलीयबाधादौ नाव्याप्तिः । .
સામાન્ય નિરુક્તિ • (૧૮)
D