________________
- - -
- - - - । वच्छेदकत्वं तद्घटकत्ववदभिन्नो हेतुः ।
गादाधरी : एवं चोक्तवाक्यात्तत्र साध्यतावच्छेदके हेतुसमानाधिकरणाभावप्रतियोगितावच्छेकत्वस्यापि लाभात्तत्र तदवगाहिभ्रमस्य । Y दर्शिताकारतासम्भवादित्यपि वदन्ति । - આ રીતે હેતુ મધ્યસ્થ વ્યવારી એવા વાક્યથી સાધ્યતાવચ્છદકે II હેતુસમાનાધિકરણાભાવપ્રતિયોગિતાવચ્છેદકત્વનો પણ લાભ થાય છે એટલે તેને જ અવગાહિ ભ્રમ એ “હેતુઃ સાધ્યસ્ય વ્યભિચારી વાક્યનો સંભવી શકે છે. માટે “હેતુઃ સાધ્યસ્ય વ્યભિચારી” વાક્યથી નિષ્પન્ન થતા આકારનું અવગાહન કરતો ભ્રમ એ તેના Hિ વિરોધી વ્યાપ્તિજ્ઞાન પ્રતિ પ્રતિબંધક બને. એટલે વ્યાપ્તિજ્ઞાનનિષ્ઠ પ્રતિબધ્ધતાનિરૂપિત " ન પ્રતિબંધકતા શાલિજ્ઞાન વિષયતા આમાં આવી જતા સદ્ધતુ દુષ્ટ બનતાં અતિવ્યાપ્તિ આવે I તેનું નિવારણ કરવા માટે “યથાર્થ' પદનો નિવેલ્શ કરવો જ જોઈએ.
गादाधरी : भ्रमादिति पञ्चम्यर्थः प्रयुक्तत्वम्, तस्य प्रतिबन्ध| पदार्थेऽनुत्पादेऽन्वयः । यथार्थेतीति । यथार्थपदेन स्वव्यधिकरण" प्रकारावच्छिन्ना या या विषयता तदनिरूपकत्वस्य सर्वांशे प्रमात्वस्य । I विवक्षणीयतया दर्शितभ्रमाणां किञ्चिदंशे प्रमात्वेऽपि न तानादाय दोष । । इति भावः। 0 દીપિતિમાં ત્યાદ્રિ પ્રમાત્ કહ્યું છે ત્યાં પચ્ચમ્યર્થ પ્રયુક્તત્વ લેવો. અર્થાત ! A પ્રમપ્રભુત્વાન્ ! એનો પ્રતિબન્ધ પદાર્થમાં અન્વય કરવાનો એટલે ભ્રમપ્રયુક્ત જે તે P અનુમિતિ પ્રતિબન્ધ એવો અર્થ થાય. અર્થાત્ ભ્રમપ્રયુક્ત સઢેતુક અનુમિતિનો પ્રતિબન્ધ છે
થવાથી સહેતુ દુષ્ટ બની જતાં અતિવ્યાપ્તિ આવે તેને દૂર કરવા માટે “યથાર્થ' પદનો Hિ. નિવેશ કર્યો છે.
પ્રશ્ન ઃ “યથાર્થ પદનો ભલે તમે નિવેશ કર્યો. હજી પણ અતિવ્યાપ્તિ દોષ ઊભો [] ધ રહેશે. કેમકે જે જ્ઞાન તમે ભ્રમાત્મક કહો છો તે બધા ય અંશમાં તો ભ્રમ નથી અર્થાત્ ય
અમુક અંશોમાં તો તે પણ યથાર્થ છે જ. તો તેને આખાને ભ્રમાત્મક તમે શી રીતે કહી છે. શકો ? વહુન્યભાવવવૃત્તિત્વવિશિષ્ટો ધૂમઃ આ જ્ઞાનમાં વહ્નિ - વહુન્યભાવ, - જ સામાન્ય નિરુક્તિ • (9)
-