________________
no 00000000n [ પ્રતીતિવિષયતા વચ્છેદક તદવચ્છિનાવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદક યત્ |
તદવચ્છિન્નત્વમ્ | છે જેમાં લક્ષણ લઈ જવું હોય તેને જ સ્વપદાર્થ બનાવવો. ॥ गादाधरी : भवति हि व्यभिचारत्वाद्यवच्छिन्नाविषयकप्रतीतिविषयतावच्छेदकीभूता ये बाधत्वादयस्तदवच्छिन्नाविषयकप्रतीतिविषयतावच्छेदकं व्यभिचारत्वादीति तदवच्छिन्ने लक्षणसङ्गतिः । - પૂર્વે આપણે લક્ષણનો પરિષ્કાર કરીને જે સંગતિ કરી છે ત્યાં જે લક્ષ્યમાં લક્ષણ લઈ આ A જવું હોય તે લક્ષ્યને સ્વપદથી તો પકડ્યું જ હતું પણ ત્યારબાદ તદવચ્છિન્નાવિષયક- A # પ્રતીતિવિષયતાવચ્છેદક તરીકે તે જ લક્ષ્યનું ઊલટું સ્વરૂપ આપણે લીધું હતું, કેમકે તેના મા આ સિવાય તો બીજું લઈએ તો તે પછી અનુમિતિપ્રતિબંધકતાનતિ-રિક્તવૃત્તિવિષયતાવચ્છેદક 1
બની શકે નહિ. II હવે આ તો લક્ષણનો અંતિમ નિષ્કર્ષ આપણે જોઈ ગયા હતા. હમણાં તો ગદાધર I]
લક્ષ્ય હોય તેનાથી ઊલટું રૂપ તદવચ્છિન્નાવિષયક-પ્રતીતિવિષયતાવચ્છેદક તરીકે નથી એ ઈ લેતાં પણ ત્યાં વ્યભિચાર લક્ષ્ય સ્થળે બાધાદિને લે છે કેમકે બાધાદિ પણ અનુમિતિપ્રતિબંધકતા-નતિરિક્તવિષયતાવચ્છેદક તો બને જ છે.
છતાં ય “પ્રકૃતાનુમિતિએ કહ્યું છે એટલે પ્રશ્ન થાય કે પર્વતો ઘૂમવાનું વઢે સ્થળે વ્યભિચાર-અવિષયક બાધાદિ તો કેમ લેવાય? કેમકે તે પ્રકૃતાનુમિતિપ્રતિબંધફ જ નથી. તેના ઉત્તરમાં સમજવું કે આવું સ્થળ તો તે જ પકડાય જ્યાં વ્યભિચાર અને બાધ ઊભય દોષ રહેલા હોય. દા.ત. યોગોનવં ઘૂમવદ્ વલ્લે અહીં ધૂમાભાવવવૃત્તિત્વવિ. વહ્નિત્વ રૂપવ્યભિચારત્નાવચ્છિન્નાવિષયક પ્રતીતિવિષયતાવચ્છેદક અને પ્રકૃતાનુમિતિપ્રતિબંધકતાનતિરિક્તવૃત્તિવિષયતાવચ્છેદક રૂપ ધૂમાભાવવદયોગોલકત્વરૂપ બાધ છે. તદવચ્છિન્નાવિષયકપ્રતીતિ-વિષયતાવચ્છેદક ય સ્વં તાદશવ્યભિચારત્વ, તદવચ્છિન્નવિષયક-નિશ્ચયત્વવ્યાપક્તા ‘અયોગોનવં ઘૂમવદ્ ઘૂમવ્યાણદ્વિત્રિ' | ઈત્યાકારક સમૂહાલ.રૂપ અનુમિતિપ્રતિબંધક્તામાં છે જ એટલે વ્યભિચારવાવચ્છિન્ન / A વ્યભિચાર દોષ બન્યો.
આ જ રીતે દૂતો વહ્નિાન ધૂમાન્ સ્થળે - વન્યભાવવધૂદતાવચ્છિન્નાવિષયક
-
-
- સામાન્ય નિરતિ ૦ (૧૨)
-
-
J