________________
गादाधरी : इदं पुनरिहावधेयम् । तावदन्यान्यत्वमितरभेदानुमापकमेव न तु दोषपदप्रवृत्तिनिमित्तम्, तथा सति निर्वह्नित्वविशिष्टे वह्निसाधने धूमो दुष्ट इत्यादौ दुष्टपदस्य वन्यभावविशिष्टनिर्वह्नित्वाद्यवच्छिन्नान्यतमवदर्थकतया निर्वह्नित्वविशिष्टे वह्निसाधने इत्यादेरनन्वितार्थकत्वप्रसङ्गादप्रसिद्ध्या तस्य हेत्वन्वयिनिर्वह्नित्वविशिष्टविशेष्यकवन्यनुमितिप्रयोजकत्वार्थकत्वासम्भवात्, किन्तु अभावप्रयोजकभ्रमान्यवृत्तिविषयितानिरूपकवत्त्वमेव तथा, उक्तस्थले च प्रकारता, प्रकारतानिरूपितव्याप्तिप्रकारतानिरूपितधूमत्वावच्छिन्नप्रकारता चोभयमेव
साधनपदार्थः ।
ગદાધર કહે છે કે તાવદન્યાન્યત્વરૂપ હેત્વાભાસલક્ષણ ઈત્તરભેદાનુમાપક જ સમજવું. પણ દોષપદપ્રવૃત્તિનિમિત્ત (વ્યવહા૨) રૂપ ન સમજવું.
જો તાવદન્યાન્યત્વને દોષપદપ્રવૃત્તિનિમિત્તરૂપ કહીએ તો નિર્વહિત્યવિશિÈ વહ્રિસાધને ધૂમો તુટઃ બોધ અનુપપન્ન થઈ જાય, કેમકે અહીં દુધ્ધાત્વર્થ દોષ એટલે હવે વર્જ્યભાવવદ્વત્ત્વભાવવદન્યતમત્વ બને. અને તેથી દોષવિશિષ્ટધૂમ દુષ્ટ બને. એનો અર્થ એ થાય કે વત્ત્વભાવવછ્યભાવવદન્યતમત્વવત્ ધૂમ બન્યો. હવે જે વન્યભાવવદ્વત્ત્વભાવવદન્યતમદોષત્વવત્ છે તેમાં વહ્નિઅનુમિતિ-પ્રયોજકત્વ સંભવી શકે જ નહિ કેમકે જ્યાં તાદશાન્યતમત્વ હોય ત્યાં તેનો વિરોધિ વહ્નિઅનુમિતિપ્રયોજકત્વ કેમ રહી શકે ? હવે જ્ઞાને ધૂમો દુષ્ટઃ કહ્યું છે એટલે વહ્નિઅનુમિતિપ્રયોજક ધૂમને જ બનાવેલો છે. તો અહીં ધૂમમાં વિરોધિ ધર્મો ન રહી શકતાં નિદ્વિિિશશ્ને વહ્નિ સાધને ધૂમો દુષ્ટઃ વાક્ય અનન્વિતાર્થક બની જવાની આપત્તિ આવે.
એટલે અહીં દોષ પદનું પ્રવૃત્તિ નિમિત્ત તાર્દશાન્યતમત્વત્વ માની શકાય જ નહિ. પણ વત્ત્વનુમિતિઅભાવપ્રયોજકભ્રમાન્યવૃત્તિવિષયિતાનિરૂપકવત્ત્વ જ દોષપદપ્રવૃત્તિનિમિત્ત માનવું જોઈએ. જે દોષ બને છે તેનું જ્ઞાન વન્યભાવવજ્યભાવશાન એ વર્ત્યનુમિતિ અભાવ પ્રયોજક ભ્રમાન્ય જ્ઞાન છે. એમાં રહેલી વિષયિતાનો નિરૂપક
સામાન્ય નિરુક્તિ ૭ (૨૩૨)