________________
ઈ
- -
-
-
-
- - - -
-
गादाधरी : अत्र च तादृशविशिष्टान्तराविषयकप्रतीतिविषयता। वच्छेदकत्वस्य दोषतावच्छेदकधर्मे विशेषणतापेक्षया ज्ञानस्येत्यत्र || M ज्ञानपदार्थे तादृशविशिष्टान्तराविषयकत्वनिवेश एवोचितः । ____ एवञ्च निष्कृष्टवक्ष्यमाणकल्पे यद्विषयकनिश्चयस्येत्यत्र निश्चय एव । पतन्निवेश्यं लाघवादित्यवधेयम् । 1. હવે આ અઘટિતત્વાંશમાં ‘વિષયતાવચ્છેદકત્વનો નિવેશ કરેલો છે તે દૂર કરી દેવો ને
જોઈએ એમ ગદાધર કહે છે. તેનું કહેવું એ છે કે તદવચ્છિન્નાવિષયકપ્રતીતિU વિષયતાવચ્છેદન દોષતાવચ્છેદક બનાવવું અર્થાત્ યહૂપનું તેને વિશેષણ કરવું, એના ! ય કરતાં દોષવિષયકજ્ઞાનનું વિશેષણ જ તાદશવિષયકત્વને કરવું જોઈએ. અર્થાત્ આ આ તદવચ્છિન્નાવિષયક જે અનાહાર્ય....નિશ્ચય એમ કહેવું જોઈએ. એમાં કોઈ આપત્તિ છે ન આવતી નથી માટે આવો લઘુ નિવેશ જ કરવો જોઈએ. TP આગળ ઉપર મત્ર વાિ સ્થળે જે નિષ્કર્ષરૂપ લક્ષણ મૂકવામાં આવશે ત્યાં પણ 0 (દીધિતિની પંક્તિમાં) નિશ્ચયમાં જ “વિશિષ્ટાન્તરાઘટિત ને જ લાઘવાત્ વિશેષણ તરીકે 1. એ લઈ લેવું.
गादाधरी : अथ धूमव्यभिचारिवह्निमान् धूमवान् वह्नरित्यादौ V बाधादेर्व्यभिचारादिघटिततया तत्राव्याप्तिः ।
પ્રથમ પૂર્વપક્ષ ઃ તમારું આ રીતે લક્ષણ થવા છતાં પણ હજુ વ્યભિચારઘટિતબાધ 1 સ્થળે અવ્યાપ્તિ આવે છે. ઘૂમવ્યોમવારવદ્વિમાન, ધૂનવાન વ સ્થળે ધૂમાભાવવધૂમ-વ્યભિચારિવદ્ધિમત્ત બાધ છે. આમાં “ધૂમવ્યભિચારવહ્નિ' રૂપ વ્યભિચાર A ઘટક છે.
- હવે તાદશબાધત્વાવચ્છિન્નાવિષયક પ્રતીતિવિષયતાવચ્છેદક ધૂમાભાવવવૃત્તિત્વવિશિષ્ટવર્તિત્વરૂપ વ્યભિ. બને. [ તે પ્રકૃતાનુમિતિપ્રતિબંધકતાનતિરિક્તવૃત્તિવિષયતાવચ્છેદક છે જ. પણ આ એ વ્યભિચારવાવચ્છિન્નાવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદકબાધત્વ ન બનતાં તેમાં લક્ષણ છે
અવ્યાપ્ત થયું.
-
મ
ન
ની સામાન્ય વિરક્તિ, (૧ર)
JU