________________
- - - - -
- પર્વતપક્ષકવહિંસાધ્યકધૂમહેતુકાનુમિતિ પ્રતિબંધકરૂપ જ અપ્રસિદ્ધ છે તો ત...કારકજ્ઞાન જ ન આ અપ્રાપ્ય બની જાય અને તેથી અતિવ્યાપ્તિ સંભવતી જ નથી.
અને હૃદપકવહિંસાધ્યકધૂમહેતુકાનુમિતિપ્રતિબંધક વન્યભાવવઠ્ઠદદોષ | મ (પ્રતિયોગી)પ્રકારકજ્ઞાનવિષયત્વ ધૂમમાં જતાં ત્યાં દુષ્ટત્વવ્યવહાર ઈષ્ટ છે જ. એટલે આ છે આ રીતે યથાર્થ જ્ઞાનની આવશ્યકતા જણાતી નથી. ॥ गादाधरी : तथापि धूमसाधने वह्नित्वेनाऽयं दुष्ट इत्यादौ ।। वह्नित्वावच्छिन्नहेतुकधूमाद्यनुमितिप्रतिबन्धकदोषप्रकारकज्ञानविषयत्वस्य प्रत्ययात् वक्ष्यमाणसम्बन्धावच्छिन्नतादृशानुमितिप्रतिबन्धकधूमाभावववृत्तित्वविशिष्टवयादिरूपदोषप्रकारताशालिभ्रममादाय ! M रासभादितात्पर्येणाऽपि तथा व्यवहारः स्यात् ।
તથાપિ – છતાંય કેચિત્ મતાનુસાર યથાર્થ પદની સાર્થકતા અહીં સંભવે છે. જુઓ આ * પર્વતો ઘૂમવાન્ વ આ સ્થળે ધૂમાનુમિતૌ વદ્વિવેન અય દુષ્ટ એવો જે વ્યવહાર થાય ? છે. તેનો અર્થ એ થયો કે સમિતિ પ્રતિબંધ તોષવારજ્ઞાનવિષયો વહ્નિ છે
પણ હવે તો તાદશદોષપ્રકારક જ્ઞાન એ ધૂમાભાવવવૃત્તિત્વવિશિષ્ટવદ્ધિમાનું વહ્નિઃ આ જેમ છે તેમ ધૂમાભાવવવૃત્તિવિશિષ્ટવર્તિમાનું રાસભા પણ બને અને તેથી રાસભામાં દુષ્ટત્વ વ્યવહાર થઈ જાય. અર્થાત્ ધૂમાનુમિત વદ્વિવેન મયં કુષ્ટઃ એટલે ] ન ધૂમામિતી વહ્નિત્વેન વ િતુષ્ટ એમ ન થતાં ધૂમાનમિત્તે વદ્વિવેન રામ (૩ એમ થઈ જાય. આ રીતે રાસભમાં અતિવ્યાપ્તિ આવી જાય. (અહીં ખ્યાલ રાખવો કે ‘વત્રિત્વેન” માં જે તૃતીયાર્થ વૈશિસ્ત્ર (અવચ્છિન્ન) છે તેનો અન્વય વહ્નિત્વેન છે વલિહેતુકાનુમિતિમાં કરવાનો છે.) અર્થાત્ આ અતિવ્યાપ્તિ દૂર કરવા “યથાર્થ' પદ મૂકવું - જ જોઈએ. હવે યૂનામાવવવૃત્તિ-વિશિષ્ટવદ્ધિમાન રામ: એ ભ્રમાત્મક જ્ઞાન | હોવાથી તેમાં (રાસભમાં) તાદશદોષપ્રકારક યથાર્થજ્ઞાનવિષયત્વ ન જતાં તેમાં | અતિવ્યાપ્તિ નહિ આવે.
આ રીતે ગદાધરે “કેચિત્રના મતાનુસાર “યથાર્થ પદના નિવેશનું પ્રયોજન બતાવ્યું.
गादाधरी : नच तत्र विशेष्ये तृतीयान्तार्थवह्नित्ववैशिष्ट्यभानादासभे ક Gજ સામાન્ય વિરક્તિ (૨) GEO