________________
--- --- - 1 વારૂ, એની સામે અમે કહીશું કે શા માટે પ્રતિયોગિતાને અહીં સંબંધથી અવચ્છિન્ન H T કરવી? માત્ર મેયત્વવાવચ્છિન્ન પ્રતિયોગિતાકત્વ સંબંધ કહો ને? તેની પ્રતિયોગિતા તો OL | મેયત્વ ભેદસ્થળે મળી જવાની છે. અને તેથી તે પ્રસિદ્ધ બનેલા સંબંધથી મેયત્વનો | આ અભાવમાં ભ્રમ કહી શકાય અને તેથી મેયવાભાવવવૃત્તિત્વ વિશિષ્ટ અભિધેયત્વ એ આ આ વ્યભિચારી બને અને તેથી તદ્જ્ઞાનવિષયતા તેમાં જતાં તે દોષ બને અને તેથી સતુ દુષ્ટ છે A બને. એ અતિવ્યાપ્તિ દૂર કરવા “યથાર્થ' પદ સાર્થક છે જ.
| ગદાધર : ના, સ્વરૂપ સં.થી અવચ્છિન્ના પ્રતિયોગિતા અને પ્રમેયત્વત્વથી 1 અવચ્છિન્ન પણ પ્રતિયોગિતા કહેવી જ પડશે. કેમકે સાધ્યાભાવવદવૃત્તિત્વરૂપ વ્યાપ્તિ H
જ્ઞાનમાં સા.વા.વ. ધર્મ અને સા:ૉ.વ. સંબંધ ઘટક છે જ એટલે તેના પ્રતિ તે જ [] વ્યભિચારદોષ પ્રતિબંધક બને જે તે ઊભયથી અવ. પ્રતિયોગિતાવના અભાવવાળામાં |
વૃત્તિત્વ રૂપ હોય. આમ સ્વરૂપ સં. અવ. પ્રતિયોગિતા તો કહેવી જ રહી અને તેની તો I અપ્રસિદ્ધિ છે. ભલે મેય–ભેદ સ્થળે મેયત્વત્વરૂપસાધ્યતાવચ્છેદકધવચ્છિન્ના / A પ્રતિયોગિતા પ્રસિદ્ધ હોય પણ સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્ન પ્રતિયોગિતા તો ત્યાં પ્રસિદ્ધ છે # નથી જ એ તો તાદાભ્યાવચ્છિન્ના છે. અને અપ્રસિદ્ધ સંબંધથી મેયત્વનો અભાવ પણ ભ્રમ ? [ન કહી શકાય નહિ. એટલે મેયસ્વાભાવવવૃત્તિત્વ અપ્રસિદ્ધ જ રહે અને તેથી તે
તદ્જ્ઞાનવિષયતા જ તેમાં ન જતાં તે દોષ ન બને એટલે સદ્ધતુ દુષ્ટ ન બને એટલે તેના I ભયથી “યથાર્થ પદ આપવાની જરૂર રહેતી જ નથી.
गादाधरी : प्रतियोगितांशे सम्बन्धविशेषावच्छिन्नत्वस्य भ्रमः
પ્રશ્ન - વારૂ, અમે કહીશું કે મેયત્વનો અભાવમાં ભ્રમ કહેવા માટે જે સંબંધ લીધો એ તેમાં સ્વરૂપ સં. અવ. પ્રતિયોગિતા અપ્રસિદ્ધ બનવાથી તે સંબંધ અપ્રસિદ્ધ બન્યો છે ને તે છે? ચાલો તો હવે એમ કરવું જોઈએ કે સ્વરૂપ સં. અવ. ત્વનો પણ પ્રતિયોગિતામાં ભ્રમ છે ને કહેવો. સ્વરૂ. સં. અવત્વ પ્રસિદ્ધ છે. પ્રતિયોગિતા પણ અન્યત્ર પ્રસિદ્ધ છે. એટલે જ स्वरूपसंबन्धा-वच्छिन्नत्वाभाववत्यां प्रतियोगितायां स्वरूपसम्बन्धावच्छिनत्वस्य પ્રમ: અર્થાત્ સ્વરૂપ સં.અવચ્છિન્નત્વાભાવવપ્રતિયોગિતા વિશેષ્યક સ્વરૂપ » સમ્બન્ધાવચ્છિન્નત્વ પ્રકારક ભ્રમ પ્રતિયોગિતામાં કહેવો જોઈએ. આવી પ્રતિયોગિતા એ A નિરૂપિત જે અનુયોગિતા, તનિરૂપકત્વ સબંધથી મેયત્વનો અભાવમાં ભ્રમ કહેવો ન
જોઈએ. અને તેથી મેયવાભાવવવૃત્તિત્વની પણ સખંડ પ્રસિદ્ધિ થાય એટલે તેમાં 1 તજ્જ્ઞાનીય વિષયતા આવતા તે દોષ બને એટલે સદ્ધતુ દુષ્ટ થાય એટલે તે અતિવ્યાપ્તિ ન - - ૨ સામાન્ય નિરતિ ૦ (૫૫)
- -