________________
- - - - - - - - - - - 1 પક્ષતાવચ્છેદકતા વચ્છેદકસંબંધાવચ્છિન્નાવચ્છેદકતા-નિરૂપિતવિશેષતાક | એ રીતે | સાધ્યતાવચ્છેદકવિશિષ્ટસાધ્યાદિમાં પણ સમજી લેવું.
(૩) તદુત્તર એ ક્રિયાવિશેષણ અવ્યય હોવાથી દ્વિતીયાન્ત છે. મનુ + મ ધાત્વર્થ છે છે જે ક્રિયા, તેનું વિશેષણ તત્તરે છે. આમ તદ્દત્તર જે અનુમિતિ એવો અર્થ થાય. વળી તે અનાહાર્યમાનસજ્ઞાન જ્ઞાધાત્વર્થક્રિયાનું વિશેષણ પણ અગ્રિમ કલ્પમાં તે બને છે એટલે ? ત્યારે “તદુત્તર જે અનાહાર્યમાનસજ્ઞાન” એવો અર્થ પણ થાય છે.
(૪) ઉત્તરપદ ઉત્તરકાલીનાર્થક છે. (૫) અનુમિતિ સામાન્યમાં ઊભયાભાવ રહેવો જોઈએ. આમ આ લક્ષણનો અર્થ સામાન્યતઃ આવો થાય.
યદ્ભપાવચ્છિન્નવિષયકનિશ્ચય બાદ જે અનુમિતિસામાન્ય ઉત્પન્ન થાય તેમાં જ TET પક્ષતાવચ્છેદકાવચ્છિન્નપક્ષનિષ્ઠવિશેષ્યતાનિરૂપિતસાધ્યતા-વચ્છેદકાવચ્છિન્નપ્રકારતાત્ |
અને પક્ષતાવચ્છેદકાવચ્છિન્નવિશેષ્યતાનિરૂપિતસાધ્યતાવચ્છેદકાવચ્છિન્નસાધ્યU નિરૂપિતવ્યાપ્તિવિશિષ્ટ હેતતા વચ્છેદકાવચ્છિન્નપ્રકારતાકત્વ-એતદુભાયાભાવ ! | વિરોધિવિષયિતાપ્રયુક્ત રહે તો તતૂપાવચ્છિન્નત્વ દોષઃ | હૂદો વહિમાનું ધૂમાતું સ્થળે , જ આપણે વહુન્યભાવવધૂદમાં પહેલાં લક્ષણ ઘટાવી લઈએ. A વન્યભાવવધૂહૂદતાવચ્છિન્ન-વહુન્યભાવવધૂહૂદવિષયકનિશ્ચય બાદ હૂદો f
વતિમાનું અનુમિતિ તો થઈ શકતી જ નથી તેથી ઈત્તર ઘટાદિ અનુમિતિઓ જ સંભવે. [] આ અનુમિતિસામાન્યમાં હૂદવાવચ્છિન્નવિશેષતાનિરૂપિતસાધ્યતાવચ્છેદકાવચ્છિન્ન-1
પ્રકારતાકત્વ અને તાદશવિશેષ્યતાનિરૂપિતસાધ્યતાવચ્છેદકાવચ્છિન્નનિરૂપિતવ્યાપ્તિ આ વિશિષ્ટ હેતુતાવચ્છેદકાવચ્છિન્ન પ્રકારતાક્ત આ બે ય નો અભાવ રહી જ જાય. વળી આ છે છે ઉભયાભાવ વિરોધિવિષયિતાપ્રયુક્ત પણ છે કેમકે વહુન્યભાવવધૂદ નિશ્ચયોત્તર જે તે જ અનુમિતિ થઈ જાય છે તેના પ્રતિ તો વહજભાવવદનિશ્ચય પ્રતિબંધક બની શકતો જ
નથી. એ તો દૂતો વદ્વિમાન અનુમિતિને પ્રતિબધ્ધ કરે છે. એટલે વન્યભાવવધૂદ્ધદ-[ I વિષયક નિશ્ચયીય પ્રતિબધ્ધતાવચ્છેદક તો હૃદ–ાવચ્છિન્નવિશેષ્યતાનિરૂપિતJ વદ્વિવાવચ્છિન્ન પ્રકારતા જ બને. એ તો તાદશપ્રતિબંધકોત્તર-જાયમાનાનુમિતિમાં ન જ ! ય મળે એટલે જે નિશ્ચય બાદ અનુમિતિ થાય તે નિશ્ચયપ્રતિબધ્ધાનુમિતિથી ઈતર જ હોય છે છે અને તેથી તે અનુમિતિમાં ઉક્ત ઊભય-અભાવ મળે જ. આમ આ ઊભયાભાવમાં છે A પ્રયોજક અનુમિત્યવ્યવહિતપૂર્વ નિશ્ચય બને છે. માટે જ આ ઊભયાભાવને વિરોધિ છે.
-
-----
|
-
સામાન્ય નિર િ . (૧૮) - R
J