SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ --- - - --- -- - वेत्यर्थः । अत्रातिव्याप्तिसूचनञ्च प्रकृतसाध्यतावच्छेदकप्रकृतहेतुता वच्छेदकयोरनिवेशे बोध्यम् । ( હવે પ્રકૃતસાધ્યતા વચ્છેદકનો અનિવેશ હોય તો પર્વતો વદ્ધિમાન અનુમિતિ સદશ આ પર્વતો મનાયવલિમાન અનુમિતિ પણ બને અને તેથી તેના પ્રતિ ) A મહાનસીયવહુન્યભાવવાનું પર્વત દોષ બને છે તેમ તે પર્વતો વદ્ધિમાનું પ્રતિ પણ દોષ બનતાં અતિવ્યાપ્તિ આવે. એ જ રીતે પ્રકૃતહેદુતાવચ્છેદકનો અનિવેશ હોય તો પર્વતો | વદ્ધિમાનું ધૂમાત્ અનુમિતિ સદશ પર્વતો વદ્ધિમાન મહીનારીયધૂમાન્ અનુમિતિ પણ ; બને. ત્યાં રહેલો મહાનસીયધૂનીભાવવત્પર્વત દોષ પ્રસ્તુતમાં પણ લાગી જતાં અતિવ્યાપ્તિ આવે. गादाधरी : इदमुपलक्षणम् - साध्यहेत्वोरनिवेशेऽपि जलत्वाभावा-" दावतिव्याप्तिर्बोध्या, प्रकृतहेतुतावच्छेदकावच्छिन्नहेतुकत्वानिवेशे। पक्षधर्मताज्ञानप्रतिबन्धकतामादायातिव्याप्ति सूचयित्वा व्याप्तिज्ञानप्रतिबन्धकतामादायातिव्याप्तिं सूचयति मेयत्वस्येति । वह्निव्यभिचार । ॥ इत्यनेनान्वयः । अत्रातिव्याप्तिस्तादेशदलसमुदायस्यैव अनिवेशे बोध्या।। ઉપલક્ષણથી અહીં આ પણ લઈ લેવું. સાધ્યનો અનિવેશ હોય તો પર્વતો વદ્ધિમાન # ધૂમાન અનુમિતિ સદશ પર્વતો નતત્વવાન ઘુમાત અનુમિતિ બને. ત્યાં 5 જલવાભાવવાનું પર્વત બાધ છે તેમ પ્રસ્તુતમાં પણ તે દોષ બનતાં અતિવ્યાપ્તિ આવે. એ 1 જ રીતે હેતુનો અનિવેશ હોય તો પ્રસ્તુતાનુમિતિ સદશ પર્વતો વલ્લિમાન ખાનાવાત અનુમિતિ બને. ત્યાં જેમ જલવાભાવવત્પર્વત સ્વરૂપાસિદ્ધિદોષ છે તે પ્રસ્તુતમાં પણ બની છે. 1 જતાં અતિવ્યાપ્તિ આવે. અને હેતુ તો કહે પણ પ્રકૃતહેદુતાવચ્છેદકાવચ્છિન્ન તકત્વ ન કહે તો આપણે પૂર્વે ? જ કહ્યું છે કે પર્વતો વઢિમા મહાનારીય ધૂમાન્ અનુમિતિ સ્થલીય દોષ પર્વતો [ | વઢિમાન ધૂમાત્ સ્થળે બની જતાં અતિવ્યાપ્તિ આવે. (માનસીયધૂમાભાવવપર્વત-બ સ્વરૂપાસિદ્ધિ.) છે. હવે જો આખુ પક્ષદલ અને સાધ્યદલ રાખે પણ હેતુદલ કાઢી નાંખે તો પર્વતો છે E ૨ સામાન્ય નિરતિ (૧૬) - J
SR No.032159
Book TitleSamanya Nirukti
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2005
Total Pages290
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy