________________
ને જે ભેદ, તેના પ્રતિયોગિ તરીકે જે દોષો લેવાના છે, તે અસિદ્ધિત્વાદિ રૂપથી જ લઈ લેવા | ' જોઈએ.
એમ ન કરીએ તો વહિવિ.પર્વતત્વ-ધૂમાભાવ વિશિષ્ટનિર્વહિંપર્વતત્વ- ] 4 વહ્નિવિ.પર્વતત્ત્વ વ્યાપ્યત્વ-ધૂમાભાવ વિ.નિર્વહિંપર્વતવ્યાપ્યત્વ ઈત્યાદિ અનેક અનનુગત મ દોષો બની જાય. __गादाधरी : यत्स्थलीययादृशदोषविषयकज्ञानस्य प्रतिबध्यज्ञानम" प्रसिद्धम्, यथा निर्वह्निर्वह्निमानित्यादिस्थलीयस्य च बाधादेर्ज्ञानस्य, (तत्स्थलीयतादृशदोषाणाममाया वह्ल्यभावविशिष्टनिर्वह्नित्व-वल्यप भावव्याप्यविशिष्टनिर्वह्नित्वनिर्वह्निनिष्ठवल्यभावत्वनिर्वह्निनिष्ठवल्य-Y
भावव्याप्यत्वादिना चाननुगतरूपेणैव निवेशः। છે હવે જયાં યાદશદોષવિષયકજ્ઞાનનું પ્રતિબધ્વજ્ઞાન અપ્રસિદ્ધ હોય જેમકે નિર્વલિત T' વદ્વિમાન. અહીં આ જ્ઞાનમાં બીજો કોઈ ઘટકીભૂત અનાહાર્યાશ નથી જેને પ્રતિબધ્વજ્ઞાન J બનાવી શકાય એટલે આવા સ્થળે બાધાદિ દોષવિષયકજ્ઞાન જે અનેકવિધ બની શકે તેનો એ એ વિરોધિત્વેન અનુગમ ન થઈ શકે. અહીં વહુ ભાવવિ.નિર્વહ્નિત્વ, વહુ ભાવવ્યાખવિ. મ.
નિર્વતિત્વ, નિર્વદ્વિનિષ્ઠવન્યભાવત્વ, વહુન્યભાવવ્યાપ્યવિ.નિર્વતિત્વ, એ બે નિર્વતિનિષ્ઠવન્યભાવત્વ, નિર્વહ્મિનિષ્ઠવન્ય-ભાવવ્યાપ્યત્વાદિ સ્વતંત્રારૂપેણ છે.
(અનનુગતરૂપેણ) અનાગત્યા દોષ બને. - गादाधरी : अत्र च विशिष्टभिन्नभिन्नत्वस्य शुद्धविशिष्टसाधारणतया । । सर्वमाकाशवदित्यादावाकाशाभावविशिष्टसर्वादिरूपबाधादिभिन्न-10 M त्वस्याप्रसिद्धतया च तत्ताविशिष्टनिरूपितविषयितान्यतमविषयितानिरूपकतातवच्छेदकतापर्याप्त्यधिकरणधर्मवत्त्वमेवाभिमतम् ।
પ્રશ્ન : વિશિષ્ટભિન્નભિન્નત્વને દોષ તમે કહો છો તો વહિંમપર્વત વિશિષ્ટથી Jિ ભિન્નભિન્નત્વ વદ્ધિમત્પર્વતમાં રહી જાય તેમ વિશિષ્ટ એવા પર્વતમાં રહી જાય (વિશિષ્ટ છે જ શુદ્ધાજ્ઞાતિરિચ્યતે) અને તેથી પર્વતમાં અતિવ્યાપ્તિ આવે. વળી સર્વ કાશવત્ સ્થલીય જે આકાશાભાવવત્સર્વ બાધ છે તેનાથી અન્ય કોઈ ? :- સામાન્ય નિયુક્તિ . (૨૨૫) =
0