________________
પ્રસિદ્ધ નથી એટલે ત્યાં પણ લક્ષણની અવ્યાપ્તિ આવશે. | ઉત્તરપક્ષ ઃ એ આપત્તિ દૂર કરવા અમે કહીશું કે તરક્રિશિષ્ટ-નિરૂપિતવિષયિતા| ન્યતમવિષયિતાનિરૂપકતાવચ્છેદકતાપર્યાયધિકરણ-ધર્મવલ્વે એવ તત્ત્વમ્
વમિત્પર્વતવિષયકનિરૂપિત વિષયિતા વદ્ધિમત્પર્વતજ્ઞાનમાં કે પર્વતે વતિઃ જ્ઞાનાદિમાં મળે. આ અન્યતમ જ્ઞાનવિષયિતાનિરૂપતા-વચ્છેદકતાનું પર્યાવ્યા અધિકરણ A વહિંમત્પર્વતત્વાદિ જ બને (માત્ર પર્વત ન બને.) એટલે હવે પર્વતમાં અતિવ્યાપ્તિ ન H 7 આવે. આકાશાભાવવત્સર્વ ભલે અપ્રસિદ્ધ હોય પણ આકાશાભાવવત્સર્વ જ્ઞાનવિષયિતા | ન તો જરૂર મળે. તે જ્ઞાનવિષયિતા-અન્ય-જ્ઞાનવિષયિતા ઘટાદિજ્ઞાનવિષયિતા બને, તદન્ય 1 પ્રસ્તુત જ્ઞાનવિષયિતા બની જાય. તનિરૂપકતાવચ્છેદકતાપત્યધિકરણ આકાશાભાવવત્સર્વત્વ બનતાં લક્ષણ સમન્વય થઈ જાય.
गादाधरी : अयञ्च प्रकारो यादृशपक्षसाध्यहेतुकस्थले उक्तसमूहालम्बनानुमितेरप्रसिद्धिस्तत्रैवादरणीयः । यत्र तु तत्प्रसिद्धिस्तत्र लाघवाद्यथाश्रुतमूललक्षणमेव साधीयः । शब्दाभेदस्याकिञ्चित्करतायाः स्वयमेव वक्ष्यमाणत्वादित्यवधेयम् ।
ગદાધર કહે છે કે “અન્યાખ્યત્વ’ ઘટિત આ સત્ર વન્તિ કલ્પની જ વિવક્ષા પક્ષ | સાધ્યવાન સાધ્યવ્યાપ્યદેતુમાંશ અનુમિતિની અપ્રસિદ્ધિ મળે ત્યાં જ લાગુ પાડવી. તાદશામિતિપ્રસિદ્ધિ સ્થળે તો ૩૫ત્ર વન્તિ લક્ષણથી જ કામ ચલાવવું.
પ્રશ્ન : લક્ષણની વિવક્ષામાં શબ્દનો ભેદ ન થવો જોઈએ ને ? || ઉત્તર ઃ શબ્દભેદ અકિશ્ચિત્કર છે એમ સ્વયં આગળ કહેવાના છે. १ गादाधरी : यत्राश्रयासिद्ध्यादिरेकविध एव दोषः प्रतिबध्यज्ञानञ्च ।
प्रसिद्धं महानसत्ववान् पर्वतो वह्निमान्धूमादित्यादौ तत्र विशिष्टपक्षग्रह-1) विरोधित्वादिरूपाश्रयासिद्धित्वादेरेव दोषसामान्यलक्षणत्वमुचितं न तु" महानसत्वाद्यभावविशिष्टपर्वतत्वाद्यवच्छिन्नतादृशाभावव्याप्यविशिष्ट
पर्वतत्वाद्यवच्छिन्नभिन्नभिन्नत्वस्य निरुक्तसमूहालम्बनानुमितिविरोधित्वस्य । || च गौरवादित्याशयेनाह एकमात्रदोषस्थल इति । ..
ના સામાન્ય નિરુક્તિ ... (૨૨) = 0
સામાં