________________
।। ननु केवलं नित्यत्वव्याप्याद्रव्यद्रव्यत्वादिकं न तत्र दोषः, अपि तु ।
पक्षनिष्ठतद्वत्तैव, तादृशविशिष्टविषयकत्वञ्च प्रतिबन्धकतानतिरिक्त-M Y वृत्त्येवेत्यत दोषत्वमावश्यकमिति भावः । तयोः तादृशस्थलीयदोष-T । त्वेनाभिमतयोस्तधर्मयोः ।
વળી સત્યતિપક્ષ સ્થળે પણ અવ્યાપ્તિ આવે છે. શબ્દઃ નિત્ય:તત્વાન્ ! शब्दः नित्यः अद्रव्यद्रव्यन्नात् । અહીં નિત્યત્વવ્યાપ્ય-અદ્રવ્યદ્રવ્યત્વવ7બ્દ: સત્પતિપક્ષ દોષ બને છે. અદ્રવ્યદ્રવ્યત્વ=અસમવેતદ્રવ્યત્વ.
(ખાલી “અસમતતા” હેતુ કરત, તો ધ્વંસ પણ અસમવેત છે પણ તે નિત્ય નથી , એટલે વ્યભિચાર આવત.) જ દીધિતિકારની પંક્તિમાં “પિ' પદની અનન્તર વ્યાતિ: પદ કહેવું. અર્થાત્ ઉક્ત ] આ સત્પતિપક્ષમાં નિર્વવ્યાપ્ય-મદ્રવ્યદ્રવ્યવાવી પિ વ્યાતિ: કહેવું. બ નિત્યત્વવ્યાપ્યાદ્રવ્યદ્રવ્યવાદ વિષયકત્વ તો પક્ષાવિષયકજ્ઞાનમાં પણ રહે અને તેથી તે n? તે પ્રતિબંધક ન બને એટલે પ્રતિબંધકતાતિરિક્તવૃત્તિ બની જતાં અહીં આવ્યાપ્તિ આવે.
પ્રશ્ન : પણ કેવળ નિત્યત્વવ્યાપ્યાદ્રવ્યદ્રવ્યત્વ સમ્પ્રતિપક્ષ છે જ નહિ. 1 આ તાદેશદ્રવ્યત્વવાનું પક્ષઃ એજ સત્યતિપક્ષ છે. તદ્વિષયકજ્ઞાન તો પ્રતિબંધક બને જ એટલે આ
પ્રતિબંધકતાનતિરિક્તવૃત્તિ જ રહે પછી અવ્યાપ્તિ ક્યાં રહી ? છે ઉત્તર : પક્ષઘટિતવિશિષ્ટની અપ્રસિદ્ધિ હોવાથી પ્રસિદ્ધાંશ નિત્યત્વવ્યાપ્યાદ્રવ્ય- છે. દ્રવ્યત્વને જ દોષ કહેવો પડે અને તે તો પ્રતિબંધકતાતિરિક્તવૃત્તિ બની જાય એટલે , | અવ્યાપ્તિ ઊભી જ રહે છે. I[ આ અવ્યાપ્તિને દૂર કરવા સર્વસાધ્યવયાવૃત્તત્વ અને નિત્યત્વવ્યાપ્યાદ્રવ્યદ્રવ્યત્વ એ 1 લક્ષ્ય જ નથી એમ કહીને અવ્યાપ્તિની આશંકા “દશાવિશેષે પંક્તિથી મણિકાર દૂર કરે
છે.
__गादाधरी : शब्दो नित्यः शब्दत्वादित्यादौ शब्दत्वादिविशेष्यक
-
-
૨ સામાન્ય વિરક્તિ
(ર૩૯)
A
J