SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - 3 | હોય, તો તો ડૂતો વલ્લમાન સ્થલીય વન્યાભાવવધૂદ્દદરૂપ બાધાદિમાં સર્વત્ર અસંભવ દોષ આવશે કેમકે તેવા બાધનિશ્ચય બાદ [વો દ્રવ્ય જ્ઞાનમયો વદ્ધિમાન વદ્વિવ્યાધૂમવાંશ એવી સમૂહાલંબન અનુમિતિમાં કૂદત્વપ્રકારેણ નિરૂક્તસમૂહા1 લંબનજ્ઞાનવિષય જલમયમાં વદ્વિવૈશિસ્ત્રાવગાહિત્ય અને વદ્વિવ્યાપ્યધૂમવૈશિસ્યા- 1 વગાયિત્વ ઊભય છે આમ ઊભયાભાવ ન રહેતાં અસંભવ દોષ આવ્યો. गादाधरी : पक्षतावच्छेदकांवच्छिन्ना या पक्षनिष्ठविशेष्यता। तन्निरूपिता या साध्यतावच्छेदकावच्छिन्ना साध्यप्रकारतानिरूपितहेतुता-V वच्छेदकावच्छिन्नप्रकारता तत्प्रतियोगित्वयोरवगाहित्वान्तद्वयेन । विवक्षणात्, ઉત્તરપક્ષ ઃ પક્ષતાવચ્છેદકાવચ્છિન્ના યા પક્ષનિષ્ઠવિશેષતા, તનિરૂપિતા યા છે. If સાધ્યતાવચ્છેદકાવચ્છિન્ના સાધ્યપ્રકારતા, યા ચ સાધ્યતાવચ્છેદકાવચ્છિન્ન 1 પ્રકારતાનિરૂપિતવ્યાપ્તિવિશિષ્ટહેતુતાવચ્છેદકાવચ્છિન્નપ્રકારતા - એનું જે અવગાહિત્ય એનો અભાવ એને લેવાનું કહીશું. અથવા આ રીતે નિરૂખનિરૂપકભાવાપન્ન પ્રકારતા લઈને તદવગાયિત્વાભાવ લેવો જોઈએ. હવે આમ થતાં વહુન્યભાવવધૂદ્દદરૂપ બાધનિશ્ચયોત્તર જે અનુમિતિ થાય તે બધાયમાં ઉક્ત નિરૂપ્ય-નિરૂપકભાવાપન્ન પ્રકારતાક્તા-વગાયિત્વાભાવ તો મળે જ તેથી ઉપરનો અસંભવદોષ સંભવતો નથી. गादाधरी : विशिष्टविषयाप्रसिद्धावपि पर्वताद्यंशे काञ्चनमयत्वाद्यवगाहिभ्रमविषयताया व्यधिकरणकाञ्चनमयत्वाद्यवच्छिन्नायाः प्रसिद्ध्या लक्षणसमन्वयात् । વિશિષ્ટ વિષય અપ્રસિદ્ધ હોય તો પણ ત્યાં ય કાચ્ચનમયત્વ# વત્પર્વત(નિરૂપ્યનિરૂપકભાવાપન્નવિષયતા પ્રમાત્મકસ્થળે તો મળે જ પણ ભ્રમસ્થળે પણ જે તેનાથી પ્રસિદ્ધિ મળી જાય.) ભ્રમવિષયતા તો (નિરૂપયનિરૂપકભાવાપન્ના) પ્રસિદ્ધ બની | Jા જ જાય. 1 गादाधरी : व्याप्तिप्रकारतास्थले च निरूप्यनिरूपकभावापन्ना | व्याप्तिघटकतत्तत्पदार्थप्रकारता निवेशनीया । तेन धूमवान् वढेरित्यादौ ।। 12 સામાન્ય નિરતિ ૦ (૮૪) J
SR No.032159
Book TitleSamanya Nirukti
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2005
Total Pages290
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy