________________
। गादाधरी : निरूप्येत्यन्तमुक्तक्रमेण दुष्टहेतोः स्मृतत्वस्य प्रसङ्ग-।। । निर्वाहकस्य लाभाय । तत्प्रसङ्गादिति । सपरिकरहेतुनिरूपित-"
प्रसङ्गसङ्गतेरित्यर्थः । तज्ज्ञानजन्यजिज्ञासाधीनत्वं पञ्चम्यर्थः। अन्वयश्चास्य । | निरूपणमित्यनेन ।
“પતાવિત પ્રત્યેન સપરિવરં દેતું નિરૂપ્ય' એ દીપિતિ-પંક્તિનું પ્રયોજન ગદાધર 1 મા બતાવે છે. માત્ર પ્રત્ પર્યકારિત્વષ્ય હેત્વમાનિરૂપાં મારતે . એમ - તેમણે કહ્યું હોત તો ય મૂલકારની ન્યૂનતાપન પ્રસંગસંગતિનું કથન તેઓ કરી શકતા જ ન ( હતા. છતાં ય તેમ ન કહેતા નિરૂપ્યાન્ત સહિત કહ્યું છે તેનું કારણ આ છે : 1 જ હેત્વાભાસનિરૂપણની પૂર્વે જો વ્યાપ્તિ-પક્ષધર્મતાવિશિષ્ટ હેતુનું નિરૂપણ હોય તો વ્યાપ્તિ ? | પક્ષધર્મવાભાવવત્ હેતુ એ દુષ્ટ છે એમ કહી શકાય. આ સૂચિત કરવા જ તેમણે ( “સપરિકર હેતુનું નિરૂપણ પૂર્વે થયેલું છે” તે નિરૂપ્યાન્ત પદથી જણાવ્યું જેથી હવે તરત J જ એકસંબંધીજ્ઞાનથી દુષ્ટ હેતુ રૂપ બીજા સંબંધીના સ્મરણનો પ્રસંગે ઉપસ્થિત થાય એ !
નિર્ણાંત થઈ જાય અને તેથી પ્રસંગ સંગતિ ઉપપન્ન બને અથવા દુષ્ટહેતુ એ મૃત બને છે. આ ય અને એ મૃતત્વ જ પ્રસંગનો નિર્વાહક બને છે. એવા જ્ઞાનના લાભ માટે નિરૂપ્યાન્નનો તે બ નિવેશ કરવામાં આવ્યો છે.
___यन्निरुपणानन्तरं यो निरूपितो भवति तन्निरुपितसंगतिमान् स भवति मेवात | વ્યાપ્તિના બળથી સતનિરૂપણાનત્તર નિરૂપણીય હેત્વાભાસમાં પણ 10
સદ્ધનિરૂપિતસંગતિમત્વ આવશ્યક બને છે એ સૂચિત કરવા ગદાધર કહે છે કે ત—સંગાતા છે એટલે કે સપરિહેતુનિરૂપિત્તપ્રકૃતેઃ | I અહીં પચ્ચમીનો અર્થ જ્ઞાનાન્યનઝાલીનત્વ એમ કરવો. તે પ્રસંગસંગતિના | એ જ્ઞાનથી જન્ય હેત્વાભાસજિજ્ઞાસા અને એ જિજ્ઞાસાથી જન્ય હેત્વાભાસ નિરૂપણ બને. આપ એ તજજ્ઞાનજન્ય જિજ્ઞાસાજન્યત્વનો અન્વય નિરૂપણ પદાર્થમાં કરવો. અર્થાત્ તાદશી હેત્વાભાસનું જે નિરૂપણ છે તેમાં પ્રસંગસંગતિ રહી.
गादाधरी : तत्त्वनिर्णयविजयप्रयोजकत्वादिति मूलं यद्यपि Y हेत्वाभासनिष्ठतत्त्वनिर्णयादिजनक ज्ञानविषयत्वार्थक तया । | शिष्यप्रवृत्त्युपयोगिनिरूपणघटकज्ञानप्रयोजनप्रदर्शनपरम्, तथापि
તે જ સામાન્ય વિરક્તિ ૦ (૮) વAAJ