SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ લક્ષણની અતિવ્યાપ્તિ થઈ જાય. હવે ‘વિરોધિ’ પદ કહ્યું માટે તેવી વિષષયતા ઘટની નથી માટે તેમાં અતિવ્યાપ્તિ ન આવે. गादाधरी : विरोधिपदप्रयोजनमाह एवमिति । दीधिति: : एवं साध्यनिश्चयोत्तरं तस्याननुमितावपि | मानसज्ञानाविरोधित्वात् न क्षतिः । ગાવાધરી : અનનુમિતાવીતિ। ન ક્ષતિઃ, તસ્ય વિરોધ્ધવિષयकत्वादित्यनुषज्यते । न क्षतिः = न साध्यवत्पक्षे - ऽतिव्याप्तिः । પૂર્વપક્ષ : વહ્લિમપર્વતરૂપ સિદ્ધિ હોય તો પણ તદુત્તરજાયમાનાનુમિતિમાં પર્વતો વૃદ્ઘિમાન્ ન સંભવે એટલે જે અનુમતિ થાય તેમાં ઊભયાભાવ મળી જાય એટલે વદ્ધિમત્પર્વત દોષ બની જતાં અતિવ્યાપ્તિ આવે. गादाधरी : विरोधिविषयितापदेन तादृशोभयाभावप्रतियोगितावच्छेदककोटौ यद्रूपावच्छिन्नांशे यद्रूपावच्छिन्नवैशिष्ट्यावगाहित्वं निविष्टं तद्रूपावच्छिन्नविषयितानिरूपिततदूपावच्छिन्नाभावतद्व्याप्यान्यतरविषयितायाः साध्यविशिष्टपक्षविषयता - साध्यतावच्छेदकावच्छिन्नप्रकारतानिरूपितपक्षतावच्छेदकावच्छिन्नविशेष्यताबहिर्भूतविषयताया वा विवक्षितत्वादिति भावः । ઉત્તરપક્ષ ઃ આ અતિવ્યાપ્તિનો નિરાસ પણ ‘વિરોધિ પદ નિવેશથી જ થઈ જાય છે. વદ્ધિમત્સર્વતવિષયિતા એ સિદ્ધિવિષયતા છે. વિરોધિવિષયતા નથી માટે તેમાં અતિવ્યાપ્તિ ન સંભવે. કેમકે વિરોધિવિષયિતા એટલે તાદશોભયાભાવ પ્રતિયોગિતાવચ્છેદકકોટિમાં યદ્મપાવચ્છિન્નાંશે યદ્નપાવચ્છિન્નવૈશિષ્ટ્યવગાહિત્વ નિવિષ્ટ હોય, તદ્નપાવચ્છિન્ન-વિષયિતાનિરૂપિતતદ્રુપાવચ્છિશાભાવ-તદ્વ્યાપ્ય-અન્યતર વિષયિતા અમને વિવક્ષિત છે. વહ્રિમન્નિશ્ચયોત્તર જાયમાન ઘટાઘનુમિતિમાં જે ઊભયાભાવ રહે છે તેની પ્રતિયોગિતાવચ્છેદકકોટિમાં પર્વતત્વાવચ્છિન્નપર્વતમાં વહ્નિત્વાવચ્છિન્નવહ્નિવૈશિષ્ટ્યનું અવગાહિત્વ રહેલું છે એટલે તેની વિરોધિવિષયિતા સામાન્ય નિરુક્તિ (૧૮૮)
SR No.032159
Book TitleSamanya Nirukti
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2005
Total Pages290
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy